જમવામાં મીઠું વધુ હતું એટલે ફેંકી દીધું, થોડા સમય પછી ત્યાં જોયું તો તે ફેંકેલું ભોજન એક બાળક ખાતો હતો, તેને કારણ પૂછ્યું તો એવું કહ્યું કે…

મોહન તેના પરિવાર સાથે એક સંબંધીના લગ્નની પાર્ટીમાં પહોંચ્યો હતો. તે આવતાની સાથે જ તેણે જોયું કે ભોજન પીરસવામાં આવી રહ્યું છે, અને તેણે પોતાની પ્લેટમાં એક પ્લેટ પનીર, સલાડ,…

મધ્યપ્રદેશના ઈન્દોરની એ વાત જ્યારે ગાયને ન્યાય આપવા માટે મહારાણીએ પોતાના પુત્રને જ…

મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ની રાજાશાહી સમય ની આ વાત છે. શહેરના રાજમાર્ગ પર મહારાણી દેવી અહલ્યાબાઈ હોલ્કર ના પુત્ર માલોજીરાવ નો રથ નીકળો ત્યારે રસ્તામાં તાજું જન્મેલું ગાયનું વાછરડું રથ…

આ વાંચીને જીવનમાં ઉતારજો, પછી તમે તમારા ગુસ્સા પર પણ કાબુ મેળવી શકશો

માણસ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હોય તો પણ તેના પાસે ધંધો કરવાનું જ્ઞાન હોય તો તે ફરીથી પાછો બેઠો થઈ શકે છે જે વ્યક્તિ પાસે રૂપિયા ના હોય પણ…

દાદીને લઈને રેસ્ટોરન્ટમાં એક છોકરો જમવાં ગયો, જમીને બહાર નીકળો ત્યારે કોઈએ કહ્યું તમે અહીં કશું છોડીને જાઓ છો, પાછળ ફરીને જોયું તો…

રોહન હંમેશા તેની દાદીની નજીક હતો જેમણે તેને નાનો હતો. ત્યારથી જ તેનો ઉછેર કર્યો હતો. તેણી જીવનભર તેના માટે શક્તિ અને પ્રેમનો આધારસ્તંભ રહી હતી. અને તે તેના 90મા…

એક સરકારી અધિકારી ને લાંચ આપીને પાણી પોતાના ગામમાં મોકલવા કહ્યું, તે અધિકારીએ એવો જવાબ આપ્યો કે…

રૂપેશભાઈ સરકારી અધિકારી હતા તેની ફરજ માં કેનાલ નું પાણી ક્યાં ક્યાં વિસ્તાર માં આપવું તે નક્કી કરવાનું હતું અને તે ન્યાય પૂર્વક બધા ને નિયમિત પાણી મળી શકે તેનું…

મારા લગ્નને 15 વર્ષ થઈ ચુક્યા છે અને શરૂઆતના 2 વર્ષ પછી વારંવાર ઝઘડાઓ થાય છે, શું કરવું? આ સવાલ નો એવો જવાબ આપ્યો કે તેના ઝઘડા…

પતિ પત્ની ના લગ્ન જીવન ને પંદર વર્ષ વીતી ચુક્યા હતા અને આ પંદર વર્ષ ના લગ્ન જીવન માં પહેલા બે વર્ષ ને બાદ કરતા છેલ્લા 13 વર્ષ થી બંને…

મારા વગર મારા પત્ની અને છોકરાનું શું થશે? અને તેઓ કેમ જીવશે, આ પ્રશ્નનો એવો જવાબ મળ્યો કે તેના વિચાર જળમૂળથી…

માવજીભાઈ બીજાના ખેતરમાં મજૂરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ક્યારેક તેના પત્ની પણ તેને ખેતીકામ માં મદદ કરતા સાધારણ પરિસ્થિતિ માં જીવન ની ગાડી ચાલતી હતી એક વખત માવજીભાઈ…

ભગવાન ક્યાં રહે છે? આ વાંચીને તમે પણ કહેશો કે આ સાચું છે…

એક વખત ભગવાન પોતે પણ વિચારમાં પડી ગયા કે માણસ જ્યારે મુસીબતમાં પડે છે ત્યારે ભગવાન પાસે દોડાદોડી કરીને આવે છે. અને માણસ પર પડેલી મુશ્કેલીઓ તેમજ આવેલી આફત જણાવવા…

સાસુ બહારગામ જઈ રહ્યા હતા ત્યારે વહુને કહ્યું કે ઠાકોરજીને સેવા કર્યા બાદ જો હસે નહીં તો ફરી સેવા કરજે, વહુએ સેવા કરી ત્યારે ઠાકોરજી હસ્યાં નહીં, એટલે વહુએ વારંવાર સેવા કરી થોડા સમય પછી એવું થયું કે…

રસીલાબેન ને એક મહિના માટે બહારગામ જવાનું થયું. ત્યારે તેની નવી આવેલી બહુ રાધિકાને બોલાવીને તેને કહ્યું બેટા હું એક મહિના માટે બહારગામ જઈ રહી છું, આ સમયગાળા દરમિયાન તને…