મધ્યપ્રદેશના ઈન્દોરની એ વાત જ્યારે ગાયને ન્યાય આપવા માટે મહારાણીએ પોતાના પુત્રને જ...

મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ની રાજાશાહી સમય ની આ વાત છે. શહેરના રાજમાર્ગ પર મહારાણી દેવી અહલ્યાબાઈ હોલ્કર ના પુત્ર માલોજીરાવ નો રથ નીકળો ત્યારે રસ્તામાં તાજું જન્મેલું ગાયનું વાછરડું રથ ની સામે આવી ગયું ગાયે પોતાના વાછરડાને બચાવવાની કોશિશ કરવા માટે દોડી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ માલોજીરાવ નો રથ ગાય ના વાછરડા ને અકસ્માતે ઉડાડી ને આગળ વધી ગયો, અને વાછરડું મરણ પામ્યું. અને તેની માતા ગાય તેની પાસે બેસી ને આંસુ સારતી હતી અને તે પણ રસ્તામાં વચ્ચે બેસી ગઈ. થોડીવાર પછી મહારાણી દેવી અહલ્યાબાઈ નો રથ ત્યાંથી નીકળ્યો.

ત્યારે તેને નીચે ઉતરી ને વાછરડા સાથે બનેલી ઘટના જાણી અને બધી હકીકત જાણી અને પોતાના દરબારમાં ગયા ત્યાં તેને માલોજી રાવ ના પત્ની મેના બાઈ ને પૂછ્યું કે કોઈ વ્યક્તિ તેની માં ની સામે જ તેના દીકરાની હત્યા કરી નાખે તો તેને શું સજા મળવી જોઈએ ???

ત્યારે માલોજી રાવ ના પત્ની એ કહ્યું કે તેને મૃત્યુદંડ ની સજા મળવી જોઈએ આ વાત સાંભળી ને મહારાણી દેવી અહલ્યાબાઈ એ માલોજીરાવ ના હાથપગ બાંધીને રસ્તા પર ફેંકી દેવાની સૂચના આપી જ્યાં ગાય ના વાછરડા નું મૃત્યુ થયું હતું અને સૈનિકોને અને સેનાપતિ ને હુકમ કર્યો.

કે માલોજીરાવ ની સાથે રથ સાથે અકસ્માત કરી અને મૃત્યુ નિપજાવવામાં આવે. પરંતુ આ કામ કરવા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર થયા નહિ. અને અંતે મહારાણી દેવી અહલ્યાબાઈ પોતે જ માલોજીરાવ ની માતા હોવા છતાં પણ માલોજીરાવે કરેલા કર્મ ની સજા આપવા માટે રથ પર સવાર થઈ ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને રથ લઇ ને આગળ ચાલતા હતા ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના ઘટી જે ગાયનું વાછરડું મૃત્યુ પામ્યું હતું. એ ગાય રથ ના આડે આવી ને ઉભી રહી ગઈ તેને ઘણી વખત હટાવવામાં આવી પણ દરેક વખતે તે માલોજીરાવ ને રથ ની વચ્ચે આવીને ઉભી રહી જતી હતી.

ત્યારે મહારાણી અહલ્યાબાઈ ના મંત્રી એ માલોજીરાવ ને ક્ષમા કરવાની પ્રાર્થના કરી અને ગાય પણ ઇચ્છતી નથી કે આપ માલોજીરાવ ને મૃત્યુદંડ આપો. આમ ગાય પોતે પીડા માં હોવા છતાં માલોજીરાવ ના જીવન ની રક્ષા કરી ઇન્દોર માં આજે પણ ગાય ના આડે આવવાના કારણે આ બજાર નું નામ આડા બજાર ના નામ થી જાણવામાં આવે છે.

આપણા દેશના ઋષિ મુનિઓ એ ગાયને માતાનો દરજ્જો એમ ને એમ નથી આપેલો માનવ જીવન માં ગાય નું મહત્વ અને આપણા જીવન માં તેના ફાયદા જાણવા માટે માટે આવા અનેક લેખ પણ ટૂંકા પડે તેમ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team