આપણે ત્યાં ભગવાન ની ભક્તિ કરવા માટે પ્રસિદ્ધ થયેલા નરસિંહ મહેતા ની જેમ જ નામદેવજી નું જીવન પણ ભગવાન ની ભક્તિ થી ભરેલું હતું અને તેનું જીવન પણ નરસિંહ મહેતા…
એક રાજા ના મંત્રી ભગવાન ના બહુ ભક્ત હતા કોઈ પણ ઘટના બને ત્યારે તે રાજા ને કહેતા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ મંત્રી એકદમ કુશળ વહીવટકર્તા અને…
લગભગ પચાસ વર્ષ પહેલાંની ઘટના છે રાજસ્થાનના જયપુર ની પાસે એક હનુમાનજી નું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે મેળો ભરાય છે મેળા માં જયપુર ના તથા આજુબાજુના નાના મોટા…
એક નાનો છોકરો તેના ઘર પાસે આવેલા આંબા ના ઝાડ પાસે રમત રમવાનો બહુ જ આનંદ આવતો હતો અને તે નવરાશ ની પળો માં આંબા ના ઝાડ પાસે આવી અને…
એક ન્યાયપ્રિય તથા પ્રજાવત્સલ અને ધાર્મિક સ્વભાવ ના રાજા હતા. તે દરરોજ ભગવાન ના પૂજા પાઠ કરતા હતા ત્યારે એક દિવસે ભગવાને તેના પર પ્રસન્ન થઇ ને દર્શન આપ્યા અને…
ગિરધરભાઈ ની કરિયાણા ની દુકાન હતી બહુ જૂની દુકાન હતી અને ગ્રાહકો ને સારી ગુણવતા વાળો માલ આપતા હોવાથી દુકાન ખુબ સારી ચાલતી હતી ગિરધરભાઈ ને જયારે પણ સમય મળે…
એક મોટા શહેર માં એક ચોર રહેતો હતો જે હવે વૃદ્ધ થઇ ગયો હતો તેથી તેના દીકરા ને ચોરો કરવાની કુટેવ ની રીતભાત શીખડાવી હતી જેથી હવે તેનો દીકરો ચોરી…
સતત ઉધરસ આવવાના કારણે નાથાબાપા ને શ્વાસ ચડી ગયો હતો, અને હાંફી રહ્યા હતા. ત્યારે તેની પત્નીએ તેના ખભા પર હાથ રાખ્યો, અને પીઠ પર પંપાળવા લાગ્યા અને કહ્યું કે…
દીકરી 12 વર્ષની થઈ ચૂકી હતી, અને કહેવાય છે કે દીકરી સમજદાર પણ ખૂબ જ જલ્દી થઈ જતી હોય છે એ જ રીતે આજ દીકરી ખૂબ જ નાની ઉંમરમાં ઘણી…