શું કોઈ બીજાના વ્યક્તિના કર્મ અને નશીબ આપણને અસર કરી શકે? વાંચો આ રસપ્રદ સ્ટોરી…

મુસાફરોથી છલોછલ ભરેલી બસ ચાલી રહી હતી, ત્યારે અચાનક જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. અને ચારે બાજુ અંધકાર છવાય ગયો અને વીજળી ના કડાકા અને ભડાકા થવા લાગ્યા. બસ…

એક માણસે સંત સામે જઈને કહ્યું પૈસાને જ માન મળે છે, મારી પાસે પૈસા છે એટલે મને સંતે બોલાવ્યો ત્યારે સંતે એવું કહ્યું કે…

એક નાના ગામમાં એક શેઠ રહેતા હતા જેની પાસે વર્ષોથી અઢળક સંપત્તિ હતી. અને ખૂબ જ પૈસાદાર હતા. પરંતુ સાથે સાથે ધાર્મિક પણ એટલા જ હતા.. એકવાર તેના ગામમાં એક…

પતિ દરરોજ રાત્રે માતાને નીંદર ની ગોળી આપતો, પત્ની ડોક્ટર હોવાથી તેને આ વાતની ખબર પડી એટલે પતિ પાસે જઈને એવું કહ્યું કે…

રાજેશ ભણી ગણીને ડોક્ટર થઈ ગયો હતો. તેના માતા પિતા પહેલેથી જ તેને ડોક્ટર બનાવવા ઈચ્છતા હતા.. ભણવામાં હોશિયાર રાજેશ અંતે ડોક્ટર થઈ ચૂક્યો હતો, તેના પિતાનું ઘણા વર્ષો પહેલા…

સુહાગરાતના દિવસે જ પત્નીએ આપ્યા છૂટા છેડા , કારણ કે…

લગ્ન ની પહેલી રાત્રી એટલે કે સુહાગરાત ના સમયે નવવધૂ તેના શયનખંડ માં તેના પતિ ની રાહ જોઈ રહી હતી થોડીવાર માં તેનો પતિ દૂધ અને નાસ્તા નો સજાવેલો થાળ…

હાથીએ ધર્મરાજાને કહ્યું તમે જીવતા માણસને લઈ એવો પછી તમને ખબર પડશે કે માણસ શું ચીજ છે? જીવતા માણસ આવ્યાના થોડા દિવસ પછી એવું થઈ ગયું કે આખું દેવલોક…

એક વખત એક હાથી નું મૃત્યુ થતા તેનો આત્મા ધર્મરાજ પાસે લઇ જવામાં આવ્યો. ત્યારે ધર્મરાજા એ તેને પૂછ્યું કે તને આટલું મોટું શરીર આપ્યું છે. તો પણ તું મનુષ્ય…

છોકરાઓ વૃક્ષમાં પથ્થર મારીને ફળ ખાતા હતા, ભૂલથી એક છોકરાએ ફેંકેલો પથ્થર રાજાને લાગ્યો, તે છોકરાના પરિવારને ડર હતો કે રાજા મૃત્યુ દંડ આપશે, પરંતુ રાજાએ એવું કહ્યું કે…

મહારાજા રણજીતસિંહ એક દિવસ પોતાના નગર માં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે જ એક રસ્તા ના કિનારા પણ એક ઝાડ માંથી પથ્થર મારી અને છોકરાઓ ફળ પાડી રહ્યા હતા, અને…

જીવનથી ઉદાસ હોવ તો 3 મિનિટનો સમય કાઢી આ વાંચી લો, દુઃખ ગાયબ થઈ જશે…

લગભગ બધા માણસો માં એક વિચાર કાયમ ના માટે હોય છે કે આપણે કાયમ માટે પોતાને દુઃખી અને બીજા લોકો ને આપણા થી વધુ સુખી સમજતા હોય છીએ જયારે હકીકત…

રૂક્ષ્મણીજી એ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે પ્રભુ રાધા માં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસે આવી જાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપતા કહ્યું કે…

એક દિવસ રૂક્ષ્મણીજી એ શ્રી કૃષ્ણ ભગવાન ને દૂધ પીવા માટે આપ્યું દૂધ વધારે ગરમ હોવાથી શ્રી કૃષ્ણ ભગવાન ને મોઢા માં અને ચાટી માં બળતરા થવા લાગી અને ભગવાન…

એક સંત એક વેપારીના ઘરે જમીને રૂમમાં આરામ કરતા હતા, કામ હોવાથી વેપારી રૂમમાં આવી રૂપિયા ભરેલા કબાટમાંથી રૂપિયા લઈને જતો રહ્યો. કબાટ ખુલ્લો હતો, પછી સાધુએ તે કબાટમાંથી…

એક અનાજ કરિયાણાના જથ્થાબંધ વેપારી કે જે અનાજ માં ભેળસેળ કરતો અને ટેક્સ ની ચોરી કરતો તેમજ ધંધો કરવા માં જે પણ ખોટું થઇ શકે તે બધું કરી અને રૂપિયા…