4 મિનિટનો સમય કાઢીને આ વાંચી લો, જીવન જીવવાની સાચી રીત શીખી જશો

એક ખૂબ જ મહાન ચિત્રકાર હતો, તેના બનાવેલા ચિત્રો ખૂબ જ લોકપ્રિય હતા.. એક દિવસ તેને એક ખૂબ જ સુંદર ચિત્ર બનાવી અને એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું.

તે જે ગામમાં રહેતો હતો તે ગામના ચોકમાં તેને તે ખૂબ જ સુંદર ચિત્ર બનાવીને ત્યાં રાખ્યું અને નીચે એક બોર્ડ લગાવી અને તેમાં લખ્યું કે આ ચિત્ર જોવા વાળા ને આમાં કોઈ પણ ખામી લાગે તો એ જગ્યાએ નિશાન કરી આપશો.

અને આટલું બોર્ડ મારીને તે ત્યાંથી જતો રહ્યો, આખો દિવસ વીતી ગયો પછી રાતના લોકોની પ્રતિક્રિયા કેવી રહી તે જોવા માટે તે ફરી પાછો ચોકમાં ગયો.

રાતના તે ત્યારે ત્યાં ગયો ત્યારે ચિત્રની હાલત જોઈને તેને ખૂબ જ દુઃખ થયું કારણકે તેની ઘણા દિવસોની મહેનત ઉપર લોકોએ મન ફાવે એ રીતે ઘણા બધા નિશાન કરી નાખ્યા હતા,. ચિત્રની હાલત ખરાબ કરી નાખી હતી.

તે ખૂબ જ દુઃખી થઈને ચિત્ર પાસે બેસી ગયો અને વિચારમાં પડી ગયો. એવા મા તેનો મિત્ર ત્યાંથી પસાર થતો હતો તેનું ધ્યાન ગયું, અચાનક જ તેનો મિત્ર આવી રીતે મળી ગયો અને કાયમ ખુશ રહેતો કલાકાર આજે ઉદાસ કેમ છે.

એ પૂછવા માટે તેનો મિત્ર તેની પાસે ગયો અને ત્યાં આવીને તેને પૂછ્યું કે અરે મિત્ર કેમ આટલો બધો દુઃખી છો? ત્યારે તે મિત્ર તેને આજના બનેલી ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરી.

તે ચિત્રકારનો મિત્ર પણ વર્ષોના અનુભવ વાળો હતો, તરત જ તેના મિત્રને સાંત્વના આપતા કહ્યું અરે એમાં દુઃખી ન થવાનું હોય. હું તને એક ઉપાય બતાવું છું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel