મોટી વહુ નોકરી કરતી હતી અને નાની વહુ હાઉસવાઈફ હતી આ જોઈને ફઈએ મોટી વહુને એવું કહ્યું કે તે સાંભળીને…

દીપા અને નીતા બંને દેરાણી અને જેઠાણી હતા. તેના લગ્ન થયા અને લગભગ દસ વર્ષ ઉપર થઈ ચૂક્યું હતું, જેઠાણી એટલે કે દીપા નોકરી કરી રહી હતી અને તે વર્કિંગ…

એક સ્ત્રીને લગ્નના 20 વર્ષ પછી દીકરી આવી, પરંતુ 15 દિવસ પછી જ તે અવસાન પામી, અવસાન પામ્યાના થોડા સમય પછી એવું થયું કે…

એક સ્ત્રીના લગ્ન પુરા થયા ને 20 વર્ષ થઈ ગયા હતા. તેમ છતાં તેને હજુ સુધી સંતાન સુખ પ્રાપ્ત નહોતું થયું. આ ૨૦ વર્ષ દરમિયાન તેઓએ અનેક ડોક્ટરની દવા લીધી…

ઘર જોયા પહેલા લગ્ન માટે હા પાડી દીધી હતી, લગ્ન પછી પહેલી વખત ઘર જોયું તો વહુને પસ્તાવો થવા લાગ્યો કારણ કે…

એક ગામમાં એક ખૂબ જ ધનવાન શેઠ રહેતા હતા, અનેક નોકર તેની પાસે કામ કરતા. આ જ નોકરમાં તેના એક નોકર નું નામ મોહન પણ હતું. મોહન ગામડાની નજીક જ…

વહુએ કહ્યું પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવજો, આ વાત પિતાએ સાંભળી લિધી એટલે રાત્રે દીકરાને બોલાવીને એવું કહ્યું કે દીકરો…

સવાર સવારમાં પોતાના બંગલા ના બગીચા માં લોન પર ચાલતા ચાલતા શેઠ ગોરધનદાસ ના મન માં અજીબ ગડમથલ ચાલી રહી હતી. તેની પત્ની ના અવસાન બાદ વેપાર નું કામકાજ તેના…

ટ્રેનમાંથી નીચે ઉતરીને જ્યાં જવાનું હતું ત્યાં ગયા પછી યાદ આવ્યું કે ભગવાન તો ટ્રેનમાં ભુલાઈ ગયા છે, સ્ટેશન પાછા જઈને સ્ટેશન માસ્ટરને વાત કરી તો તે ઊભા થઈ ગયા અને કહ્યું…

એક સંત ટ્રેનમાં અન્ય સંતો સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેના ભગવાન બાળગોપાલ પણ સાથે હતા. એ બાળ ગોપાલની ખૂબ જ લાડ લડાવીને સેવા કરતા. ટ્રેનની મુસાફરી દરમિયાન…

લગ્ન થયા ના એક વર્ષ પછી સાસુ અવસાન પામ્યા, સાસુના અવસાન પછી વહુએ ઘરની હાલત એવી કરી નાખી કે…

માનસી તેના લગ્ન પછી ઘણી વાર તેના માતા પિતા ને મળવા આવતી પણ લગભગ એકાદ વર્ષ પછી તે તેના પિતાજી ના ઘરે આવી હતી. અને ઘરના સભ્યો ની સાથે બેઠા…

મરતાં પહેલા પિતાએ તેના ત્રણે દીકરાને બોલાવ્યા અને કાગળ માંગ્યો, કાગળમાં એક શબ્દ લખી ને પિતાનો જીવ જતો રહ્યો. દીકરાઓએ આ શબ્દ વાંચ્યો તો…

અશોકભાઈ ની તબિયત ખરાબ ચાલી રહી હતી, તેના ત્રણ પુત્ર તેનાથી અલગ રહેતા હતા. અશોકભાઈએ ત્રણેય પુત્રના ઉછેરમાં કોઈ ખામી નહોતી રાખી. ત્રણેય પુત્ર ભણીને આગળ આવ્યા હતા. અને તેના…

લાઈટ ન હોવાથી મેડિકલ સ્ટોરમાં અંધારું હતું, એક છોકરો દવા લેવા આવ્યો તે ભૂલથી અંધારામાં ઉંદર મારવાની દવા લઈ ગયો… લાઈટ આવી ત્યારે દુકાનદારને ખબર પડી તો એવું થયું કે…

પ્રતાપભાઈ દવાની દુકાન ચલાવી રહ્યા હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેની દુકાનમાં નાનું પરંતુ ભવ્ય ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર બનાવ્યું હતું. સવારે દુકાને આવે એટલે તેઓની રોજીંદી ક્રિયા હતી…

પૈસા વાપરતા પહેલા કમાતા શીખો – છેલ્લે સુધી વાંચજો

અશોકભાઈ ના લગ્ન ઘણા વર્ષો પહેલા થઈ ચૂક્યા હતા, લગ્નના ઘણા વર્ષો પછી તેને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. વર્ષો પછી તેને ત્યાં દીકરી નો જન્મ થયો હોવાથી તેના…