જે પાઘડી સસ્તી કિંમતે ન વહેંચાઈ, તે જ પાઘડી ને બીજા માણસે તેનાથી પાંચ ગણી કિંમતે વેચી, પણ તેને ગ્રાહકને શું કહ્યું? જાણવા જેવો પ્રસંગ છે…

એક વખત કબીરજી એ ખૂબ જ મહેનત કરીને એક અત્યંત સુંદર પાઘડી બનાવી. એ પાઘડી માં તેઓએ ઘણી મહેનત કરી હતી તેમજ એકદમ ઝીણું વણાટ કરીને પાઘડી ના દેખાવમાં ખુબ…

લોકડાઉનમાં એક પરિવારમાં બનેલી સત્યઘટના – વાંચીને રુંવાટા ઉભા થઈ જશે!!!

આ કોઈ કાલ્પનિક સ્ટોરી નથી પરંતુ સત્યઘટનાથી પ્રેરિત થઈને લખવામાં આવેલી સ્ટોરી છે. છેલ્લે સુધી અચૂક વાંચજો… વાત ઘણા વર્ષો પહેલાની છે. એક મધ્યમ વર્ગનો પરિવાર હતો. ઘરમાં એક દીકરો…

આજે સૂર્ય ગ્રહણની સાથે શનિ જયંતિ પણ છે, ભૂલથી પણ આ કામ નહીં કરતા નહીં તો…

ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવની જયંતિ ગુરુવારે એટલે કે આજે ૧૦ જુનના રોજ મનાવવામાં આવશે. શનિ જયંતિના સાથે આજ દિવસે સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે. જણાવી દઈએ કે લગભગ બધા…

રસ્તામાં વીજળી પડી તો બસ ડ્રાઈવરે કહ્યું, આપણા બધા માંથી કોઈ એક ના લીધે બધા મૃત્યુ પામશું… એથી બચવાનો એક ઉપાય એ છે કે…

ઘણા સમય પહેલાંની આ વાત છે, એક બસ યાત્રીઓને લઈને લાંબી મુસાફરી માટે નીકળી રહી હતી. બસનો નીકળવાનો સમય થયો એટલે બધા યાત્રીઓ જ્યાંથી બસ ઉપડવાની હતી એ જગ્યા પર…

વેપારીનો ખુબ જ કિંમતી હાર પહેરેલા ઠાકોરજી ગુમ થઈ ગયા, થોડા વર્ષો પછી એવું થયું કે વેપારી…

ઘણા વર્ષો પહેલાની વાત છે, ગામમાં એક હીરા ઝવેરાત બનાવવાનું કામ કરનારો હતો. નામ એનું રમેશ. રમેશભાઈ ની દુકાન માંથી બનેલા ઘરેણાઓ આજુબાજુના ગામમાં પણ પ્રખ્યાત હતા અને આજુબાજુના ઘણા…

વર્ષો પછી મિત્રના ઘરે ગયો, ઘરે ગરીબી જોઈને એવું કંઈક કર્યુ કે મિત્રની દરીદ્રતા…

બે મિત્રો હતા, બાળપણથી જ બંને મિત્રો સાથે જ સ્કૂલમાં ભણતા અને હાઈસ્કુલ સુધી બંને મિત્રો સાથે જ રહ્યા હતા. પરંતુ high school પછી એક મિત્રને શહેરમાં જવાનું થયું એટલે…

દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થયો, થોડા જ સમય પછી એવું બન્યું કે…

એક પરિવાર રહેતો હતો. પરિવારમાં બે ભાઇ, બંને ભાઈ ની વહુ માતા-પિતા અને બાળકો હળી મળીને રહેતા હતા. ઘણી વખત નાની મોટી વાત પર દેરાણી અને જેઠાણી માં તકરાર થઈ…

ભગવાન પાસે શું માંગો છો? ત્રણ મિનીટ આ વાંચીને તમારો વિચાર બદલાઈ જશે!

ઘણા વર્ષો પહેલાની વાત છે, એક રાજા તેના પ્રદેશમાં પ્રજાનો હાલચાલ પૂછવા માટે ગામડેથી ગામડે ફરી રહ્યા હતા. અને દરેક જગ્યાએ જઈને લોકોનો હાલચાલ પૂછી રહ્યા હતા. એક ગામડામાં જતી…

જ્યારે પણ જીવનમાં ઉદાસ હોય ત્યારે આ વાંચી લેજો, તમારી ઉદાસીનતા ગાયબ થઈ જશે

ઘણી વખત જીવનમાં આપણી સાથે એવા બનાવો બનતા હોય છે. કે જેના કારણે આપણે જીવનમાં ઉદાસ રહેવા લાગીએ છીએ, અને આપણા જીવનમાં ઉદાસીનતા હોવાથી આપણી જીવનમાંથી ખુશીઓ જાણે છીનવાઈ ગઈ…