ચાર મિનિટ થશે આ વાંચતા, પણ જો ધંધો કરવા માંગતા હોય તો અચૂક વાંચજો…

22 વર્ષનો એક છોકરો, નામ એનું કિશન. વર્ષો પહેલા તેના પિતાનુ અવસાન થઇ ગયું પછી માતાએ તેને ભણાવીને મોટો કર્યો, પણ હાઈસ્કુલ પુરી કર્યા પછી તે ગ્રેજ્યુએશન ન કરી શક્યો…

40 સેકન્ડ થશે આ વાંચતા, પણ આખી જિંદગી યાદ રહી જાય એવી વાત શીખવા મળશે, છેલ્લે સુધી વાંચજો

આપણામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે બાજ માંથી આપણે ઘણું શીખવાનું છે, બાજ પક્ષી ની અંદાજિત ઉંમર ૭૦ વર્ષ જેટલી હોય છે એટલે કે તેઓ 70 વર્ષ સુધી જીવિત…

“આ કપલ કેમ આટલા ઘરડા થઈને પણ રોજ ઝઘડ્યા જ કરે છે?” પરંતુ ઘરમાં જઈને જોયું તો…

૬૦ થી ૬૫ વર્ષનું એક કપલ હશે, તેનાં લગ્ન થયાં એ પણ લગભગ 30થી વધારે વર્ષો થઈ ચૂક્યા હતા. પરંતુ આ કપલ એટલે કે આ દાદા-દાદી નો ઝગડો ક્યારેય ખતમ…

પત્નીએ બહાર શાકવાળા ને કહ્યું ભાઈ કાલ થી શાક દેવા ન આવતા, શાકવાળા એ પૂછ્યું કેમ તો આંખમાં આંસુ સાથે પત્નીએ કહ્યું…

એક મિડલ ક્લાસ પરિવાર હતો ઘરમાં ચાર સભ્યો રહેતા હતા પતિ પત્ની અને પતિના માતાપિતા એમ કુલ મળીને ચાર સભ્યો રહેતા હતા. પતિની સારી નોકરી હતી અને ઘરનું ગુજરાન નોકરી…

એક હાઇકોર્ટના જજએ તેની પત્નીને છૂટાછેડા આપ્યા, કારણ એવું હતું કે થોડા સમય પહેલા…

એક હાઇકોર્ટના જજ, સમાજમાં તેઓની ખૂબ જ પ્રતિષ્ઠા ઘણા વર્ષોથી તેઓ હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરી રહ્યા હતા અને અંગત મિત્ર માં વાત કરીએ તો જજ સાહેબ ને માત્ર એક…

ભારતમાં આવેલું એક ચમત્કારિક મંદિર કે જ્યાં નો પ્રસાદ પણ ખાઈ શકાતો નથી, જાણો બીજી પણ ઘણી ચમત્કારિક વાતો

હનુમાનજીને ભગવાન રામના ભક્ત માનવામાં આવે છે. ભારતમાં હનુમાનજીના ઘણા મંદિર છે, જ્યાં ભક્તો પોતાના દુઃખ દૂર કરવા અને પૂજા અર્ચના માટે હનુમાનજી મંદિર જાય છે. ભક્તો હનુમાનજીને સંકટ મોચન,રામ…

એક ગરીબ માણસનું મકાન પડી ગયું તો તે બધાને મીઠાઈ આપવા લાગ્યો, એક ભાઈએ પૂછ્યું અરે ભાઈ આવું કેમ કરો છો? તો તેને જવાબ આપતા કહ્યું…

એક ગરીબ માણસ ખૂબ જ મહેનત થી પૈસા કમાતો હોય છે, અને તેને ગરીબી એટલી હદે ખરાબ હતી કે સાંજે જમવામાં શું બનશે તેના માટે પણ તે નિશ્ચિત ન હતો,…

સામાન્ય ભુલ માટે નોકરને મૃત્યુદંડ આપ્યો તો નોકરે એવું કર્યુ કે રાજા પણ તેને પુછવા લાગ્યા…

એક રાજા હતો જેને શિલ્પકલા એકદમ પ્રિય હતી, કોઈપણ જાતની મૂર્તિ તેમજ શિલ્પ વગેરેની શોધ માટે ઘણા સમય સુધી તે રાજા દેશ પરદેશ માં ફરતા રહેતા હતા. અને દેશ પરદેશ…

આ અસાધ્ય બીમારી ની શરૂઆતમાં જ જો મળવા લાગે આ સંકેતો તો તરત જ લેવી જોઈએ એક્શન

21 સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે આખા વિશ્વમાં વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે મનાવવામાં આવે છે. જણાવી દઈએ કે લગભગ ઘણા લોકો જાણતા હશે અલ્ઝાઇમર મગજની બીમારી છે જે ખાસ કરીને…