લગ્નજીવનમાં ઝઘડા થતા હોય તો 3 મિનિટનો સમય કાઢીને આ અચૂક વાંચી લેજો… પરિણીત લોકો ખાસ આ સ્ટોરી વાંચવાનું ચૂકતા નહીં

આ સ્ટોરી દરેક લોકોએ વાંચવા જેવી છે, અને ખાસ કરીને પરિણીત કપલ એ આ સ્ટોરી અચૂક વાંચવી અને જીવનમાં પણ ઉતારવા જેવી છે. બે પરિવારની આ સ્ટોરી છે, બન્ને પરિવાર…

પડોશીએ પૂછ્યું તમારા દીકરા-વહુ આટલા બધા દિવસ થી સાસરે છે, અજીબ નથી? તો દીકરાની માતાએ એવો જવાબ આપ્યો કે બધા પડોશીઓ સાંભળીને…

સોસાયટીમાં લાઈટ જતી રહી એટલે ઉનાળાનો સમય હોવાથી સાંજના સમયે ઘરની ગરમીથી કંટાળીને સોસાયટીની મહિલાઓ બહાર બેઠી હતી. રેખાબેન પણ બહાર આવ્યા એટલે બધા મહિલાઓમાંથી એક મહિલાએ રેખાબેન ને પૂછ્યું……

દાદા મંદિરના રૂમ માં ગયા તો જોયું કે તેનો પૌત્ર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, તેના શબ્દો સાંભળીને દાદા…

એક પરિવારના છ સભ્યો રહેતા હતા. દાદા દાદી, તેના દીકરા વહુ અને એક પૌત્ર અને એક પૌત્રી એમ કુલ મળી છ સભ્યો રહેતા હતા. પરિવાર સુખી-સંપન્ન હોવાથી તેઓનું જીવન આનંદથી…

ફાયદામાં કાજૂને પણ પાછળ મૂકી શકે છે મગફળી, જાણો શિયાળામાં મગફળીના સેવનના ફાયદા

પાછલા ઘણા દિવસથી શિયાળા ની ઋતુ શરૂ થઈ રહી છે. આ ઋતુમાં દરેક વ્યક્તિને કંઈક ચટપટુ અથવા કંઈક ને કંઈક ખાવાનું મન થતું રહે છે. અને સાથે સાથે ખૂબ જ…

પત્નીએ પતિ પાસે આવી કહ્યુ છોકરાઓ આપણાથી અલગ થવા માંગે છે, ભાગ પાડી આપો. પતિ આ વાત સાંભળી ગુસ્સે થઈ ગયો અને કહ્યું…

કિશોરભાઈ ની ઉંમર ૭૫ વર્ષની થઇ ચૂકી હતી, તેઓ પોતાના ગામડે ત્રણ દીકરા સાથે એક જ ઘરમાં રહેતા હતા. ત્રણે દીકરાને પરણાવીને વર્ષોથી કિશોરભાઈ નિવૃત્ત જીવન આનંદથી વિતાવી રહ્યા હતા….

આ વખતે જો પગાર વધે તો પતિ તેની પત્નીને એનિવર્સરી માં કુલર ભેટમાં આપવાનો હતો, પરંતુ એનિવર્સરીના દિવસે પગાર આવ્યો તેમાં તેને…

અભય ના લગ્ન થયાને થોડો જ સમય થયો હતો, અભય પોતે સામાન્ય નોકરી કરતો હતો જેમાંથી ઘરનો મહિનાનો ખર્ચ નીકળી જતો. ઘરમાં અભયના માતા-પિતા અભય અને તેની પત્ની એમ કુલ…

જો તમને ગુસ્સો આવતો હોય, તો ત્રણ મિનિટનો સમય કાઢીને આ વાંચી લેજો… પછી કોઈ દિવસ…

એક શિક્ષક વર્ગમાં દાખલ થયા. આ શિક્ષક કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, તેઓ ખૂબ જ પ્રસિદ્ધ શિક્ષક હતા. ખાસ કરીને એંગર મેનેજમેન્ટ એટલે કે ગુસ્સાને કઈ રીતના કાબૂમાં કરવો તે વિશે…

ત્રણ દિકરા-વહુ, 1 સોનાની ઘડિયાળ અને 1 ચાંદીનો કંદોરો આના ત્રણ સરખાં ભાગ કઈ રીતે પાડવા? એવામાં મોટી વહુએ કહ્યું પપ્પા…

કિશોરભાઈને ત્રણ દીકરા હતા, ત્રણેય દીકરાના કિશોરભાઈ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. કિશોરભાઈ રિટાયર થઈ ચૂક્યા હતા, કિશોરભાઈ ના ત્રણેય દીકરા અલગ-અલગ શહેરમાં નોકરી કરી રહ્યા હતા અને પોતાના પરિવાર સાથે…

હું આ લોજમાં સફાઈ કરી આપું તો બદલામાં તમે મને જમવાનું આપશો? અજાણ્યા બાળકનો આ સવાલ સાંભળીને લોજના માલિકે તેને પૂછ્યું…

હોસ્પિટલથી થોડે દુર રમેશભાઈ નાની લોજ ચલાવતા હતા. બારે મહિના લોકોની અવરજવર રહેતી, રમેશભાઈની લોજમાં જમવાનું પણ કાયમ તાજુ મળતું. રોટલી, દાળ ભાત, શાક, સંભારો વગેરે અસલ ઘર જેવું જ…