ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવની જયંતિ ગુરુવારે એટલે કે આજે ૧૦ જુનના રોજ મનાવવામાં આવશે. શનિ જયંતિના સાથે આજ દિવસે સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે. જણાવી દઈએ કે લગભગ બધા લોકો જાણતા હશે કે શનિદેવ કોઈપણ માણસને તેના કર્મો અનુસાર જ ફળ આપે છે.
શનિદેવ પોતાના ભોગ કાળ દરમ્યાન એવા લોકોને જ નુકસાન પહોંચાડે છે જેઓના ઘરમાં ખરાબ હોય છે. અને એટલા માટે જ સારા કર્મ કરનારાઓ પર હંમેશા શનિદેવની કૃપા બની રહે છે. અને આવા લોકોની બધી મનોકામનાઓ પણ પૂરી થતી હોય છે.
પૃષ્ઠોઃ આગળ વાંચો