આજે સૂર્ય ગ્રહણની સાથે શનિ જયંતિ પણ છે, ભૂલથી પણ આ કામ નહીં કરતા નહીં તો…

ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવની જયંતિ ગુરુવારે એટલે કે આજે ૧૦ જુનના રોજ મનાવવામાં આવશે. શનિ જયંતિના સાથે આજ દિવસે સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે. જણાવી દઈએ કે લગભગ બધા લોકો જાણતા હશે કે શનિદેવ કોઈપણ માણસને તેના કર્મો અનુસાર જ ફળ આપે છે.

શનિદેવ પોતાના ભોગ કાળ દરમ્યાન એવા લોકોને જ નુકસાન પહોંચાડે છે જેઓના ઘરમાં ખરાબ હોય છે. અને એટલા માટે જ સારા કર્મ કરનારાઓ પર હંમેશા શનિદેવની કૃપા બની રહે છે. અને આવા લોકોની બધી મનોકામનાઓ પણ પૂરી થતી હોય છે.

શનિ જયંતિના દિવસે કયા કામ ન કરવા જોઈએ કયા કામ ને ટાળવા જોઈએ એના વિશે આજે માહિતી આપવાના છીએ…

માન્યતા પ્રમાણે શનિ જયંતિના દિવસે ઘરમાં લોખંડની બનેલી વસ્તુઓ લઈને ન આવવું જોઈએ, સની ના વિશેષ કાળમાં લોખંડની વસ્તુઓ ખરીદવા થી શનીદેવ નારાજ થઈ શકે છે અને શનિદેવની ખરાબ નજર આપણને કંગાળ પણ કરી શકે છે.

શનિ જયંતિના દિવસે પૈસાની લેવડદેવડ થી બચવાની કોશિશ જરૂર કરવી જોઈએ, અને કોઈપણ વ્યક્તિ પાસેથી કરજના પૈસા આ દિવસે ઘરે ના લાવવું જોઇએ તેમજ બીજા કોઈની સંપત્તિ પર કબજો પણ ન કરવો જોઈએ.

શનિ જયંતિના દિવસે ક્રોધ ન કરવો જોઈએ તેમજ ખોટું બોલવાથી પણ બચવું જોઈએ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel