મરતા-મરતા પિતાએ તેના દીકરાને એવી સલાહ આપી કે તેની જીંદગી બદલાઈ ગઈ, દરેકે વાંચવું

ધીરજલાલ ખુબ જ સુખી સંપ્પન હતા તેઓ ધાર્મિકવૃતિ ના અને ગરીબો પ્રત્યે દયાભાવ રાખતા હતા અને તેના દીકરાઓ મોટા થઇ જતા હવે ધંધો સંતાનોએ સંભાળી લીધો હતો. અને પોતે નિવૃત…

જો જિંદગીથી કંટાળી ગયા હોય તો આ વાંચી લેજો, બધા દુઃખ દૂર થઈ જશે

એક કોલેજ માં એક દિવસ પ્રોફેસરે ક્લાસ માં આવી અને કહ્યું કે આજે હું તમારી બધાની સરપ્રાઈઝ ટેસ્ટ લેવાનો છું. નામ સાંભળતા જ બધા વિદ્યાર્થીઓ મૂંઝવણ માં પડી ગયા કે…

પત્નીએ તેની માતાને ફોન કરીને કહ્યું મારે અહીંયા રહેવું જ નથી, હું પિયર આવવા નીકળું છું. પિયર ગયા પછી બીજા જ દિવસે માતાએ તેની દીકરીને એવું કહ્યું કે…

કાજલ અને મોક્ષના લગ્ન થયાને ૫ વર્ષ થઇ ચુક્યા હતા, તે લોકોનું વૈવાહિક જીવન લગ્નની શરૂઆતમાં ખૂબ જ સારું હતું. ત્યાર પછી બંને વચ્ચે કોઈ કારણોસર નાના-મોટા ઝઘડા થતા રહેતા….

દીકરો ઉદાસ રહેતો હોવાથી પિતાએ તેને એક ચાવી આપી, દીકરાએ પૂછ્યું આ શેની ચાવી છે? તો પિતાએ એવો જવાબ આપ્યો કે…

નિશિત ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, ભણીને આગળ આવીને તે ખૂબ જ સારી કંપનીમાં નોકરી કરવા માંગતો હતો. તેના જીવનનો એકમાત્ર ગોલ હતો કે તેને સારી કંપનીમાં નોકરી મળી જાય….

દિવાળી ઉપર કામવાળીએ બોનસ માંગ્યું, દિવાળી પછી તેને પૂછ્યું કે આ રુપિયાનું શું કર્યું તો એવો જવાબ આપ્યો કે શેઠાણી અને શેઠ પણ…

સવારમાં લગભગ ઘડિયાળમાં નવ વાગ્યાનો સમય હતો. પત્ની પતિ પાસે આવી, આવીને કહ્યું આજે કપડાં ધોવા વાળા રમાબેન નથી આવવાના તો વધારે કપડાં ધોવા માટે ન કાઢશો. પતિ એ કહ્યું…

જિંદગીમાં ક્યારેય પણ નિરાશા મળી હોય તો બે મિનિટ નો સમય કાઢી આ વાંચી લેજો

બહાર થી એક જેવી જ દેખાતી પરિસ્થિતિ ને પણ માણસ કેવી રીતે જુએ છે, તેના પર બધો આધાર હોય છે, એક ને એક પરિસ્થિતિ ને એક માણસ તક ની રીતે…

રાજા ના ઘરે દીકરી નો જન્મ થયો એટલે દરેક જ્યોતિષએ એકસરખી જ ભવિષ્યવાણી કરી, પરંતુ એક અભણ જ્યોતિષે એવી ભવિષ્યવાણી કરી કે રાજા પણ સાંભળીને…

હેમશંકર શાસ્ત્રીજી કાશીમાં અભ્યાસ કરીને ધર્મનું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મકાંડમાં પારંગત બની ચૂક્યા હતા. અને જ્યોતિષવિદ્યામાં તેની એવી પકડ હતી કે તેની સામે કોઈપણ જ્યોતિષ આવવા માટે પણ વિચાર…

પતિએ પત્નીને પૂછ્યું તું આટલા વર્ષોથી ઘરનું બધું કામ કરી રહી છે તને કોઈ દિવસ કામ બાબતે ચિંતા નથી થતી? ત્યારે પત્નીએ એવો જવાબ આપ્યો કે પતિ…

રમણીકભાઈ નું વ્યક્તિત્વ અત્યંત ચિંતાળું હતું, તેનો સ્વભાવ જ એવો હોવાથી કોઈપણ નાની વાત હોય તો પણ તેઓને તેમાં ખૂબ જ ચિંતા થવા લાગતી. નોકરી કરીને ફરી પાછા ઘરે આવે…

છોકરાવાળા દીકરીને જોવા દિકરીના ઘરે આવ્યા, બીજા દિવસે દીકરીના પિતા પર છોકરાના પિતાનો ફોન આવ્યો તેને એવો સવાલ પૂછ્યો કે દીકરીના પિતાએ…

દર્શિત અને રાધિકા બંને નાનપણથી એક શેરીમાં સાથે જ રહેતા હતા, બંને લોકો પાડોશી હોવાથી બંને નો પરિવાર પણ એકબીજાને ઓળખતા. સ્કૂલ સાથે પૂરી થયા પછી કોલેજમાં પણ બંનેને સાથે…