માતા વગરની દીકરી પિયર રોકાવા આવી ત્યારે પિતાને કહ્યું હવે મારે સાસરીમાં નથી જવું, બીજા દિવસે પિતાએ તેને એવું કહ્યું કે દીકરીની આંખમાંથી…

વિશાલભાઈ તેની દીકરી દિવ્યા સાથે એકલા જ રહેતા હતા. દિવ્યાનો જ્યારે જન્મ થયો ત્યારે જન્મ થતાંની સાથે તેની માતાનું અવસાન થઈ ચુક્યુ હતું. લોકોએ વિશાલભાઈ ના ઘણા સમજાવ્યા કે તમે બીજા લગ્ન કરી લો.

પરંતુ વિશાલભાઈ એ દિવ્યા માટે થઈને આજ દિવસ સુધી બીજા લગ્ન નહોતા કર્યા, દિવ્યા નો ઉછેર વિશાલભાઈ અતિ લાડકોડથી કર્યો હતો. અને ઘરમાં જેમ દિવ્યા કહે તેમ જ વિશાલભાઈ કરતા હતા.

સમય ધીમે ધીમે વીતતો ગયો અને દિવ્યા પણ મોટી થતી ગઈ, તેમના ભણતરમાં પણ વિશાલભાઈ ખૂબ જ ધ્યાન આપતા અને તેને ખૂબ ભણાવી પણ ખરા. ભણતર પૂરું થયા પછી તેના લગ્નની ઉંમર થઈ ચૂકી હોવાથી તેના માટે પાત્રો જોવા લાગ્યા.

થોડા દિવસો પછી સારું પાત્ર મળી જતા વિશાલભાઈ એ દિવ્યા ના લગ્ન કરાવ્યા, પાત્ર પણ સારું હતું અને પરિવાર પણ સારો હોવાથી વિશાલભાઈ દિવ્યાના લગ્ન કરાવીને જાણે હળવું મહેસૂસ કરી રહ્યા હતા. કારણ કે દરેક માતા-પિતાને તેના સંતાનો વિશે ચિંતા થતી રહે છે.

દિવ્યા પણ સાસરીમાં એકદમ સુખેથી રહેતી હતી, પરંતુ થોડા દિવસો પછી એક વખત દિવ્યા પિયર રોકાવા આવી ત્યારે તેને પિતાને કહ્યું કે હવે મારે મારા સાસરે નથી જવું, પિતા આ વાત સાંભળીને પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગયા.

દીકરીને તેની સાસરીમાં લગભગ કોઈ જાતનું દુઃખ નહોતું તેમ છતાં દીકરી કેમ આવું બોલી રહી છે એ વિચારમાં વિશાલ ભાઈ ખોવાઈ ગયા.

દિવ્યા એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું મને ત્યાં રહેવું નથી ગમતું, અને મારે સવારથી સાંજ સુધી બધુ કામ ક્યાં કરવું પડે છે અને એટલા માટે જ હું દુઃખી દુઃખી થઈ ગઈ છું.

વિશાલભાઈ એ દીકરીની વાત સાંભળીને ત્યારે તેને કશું ન કહ્યું, તેઓ વિચારમાં પડી ગયા. પછી તેને તપાસ કરી કે દીકરીના ઘરમાં ખરેખર તેને દુઃખ પડે છે કે નહીં પરંતુ જ્યારે તપાસ પડી ત્યારે તેને ખબર પડી કે દીકરીને ઘરમાં રસોઈ સિવાય કોઈ કામ કરવાનું હોતું નથી દરેક કામ માટે નોકર રાખેલા છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel