રાજાએ બ્રાહ્મણ ને એવા ત્રણ સવાલ પૂછ્યા જેના જવાબ તેની પાસે પણ નહોતા, થોડા દિવસો પછી તે બ્રાહ્મણ રાજા પાસે દીકરાને લઈને ગયો અને કહ્યું…

રાજાશાહીના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. જે ગામના બધા લોકોને ત્યાં કોઈપણ પ્રસંગે પૂજા-પાઠ કરતા હતા, નાનું ગામ હતું. પરંતુ આખા ગામમાં એક બ્રાહ્મણ હોવાથી તેને જીવનના ગુજરાન…

આપણા જીવનની કિંમત કેટલી છે, બધું કામ પડતું મૂકીને આ વાંચી લેજો એટલે સમજાઈ જશે

એક દીકરો તેના પિતા પાસે જઈને તેને પૂછે છે કે માણસના જીવનનું મૂલ્ય કેટલું હોય છે? ત્યારે તેના પિતાએ તેને જવાબ આપતા કહ્યું કે માણસના જીવન નું મૂલ્ય હું તને…

સીતા માતા દ્વારા આ શ્રાપ આપવામાં આવ્યો હતો, આજે વર્ષો પછી પણ આ શ્રાપ હજુ અકબંધ છે, જાણો શું કામ આપ્યો હતો શ્રાપ…

વાલ્મીકિ રામાયણમાં સીતા માતા દ્વારા પીંડ દાન આપીને રાજા દશરથના આત્માને મોક્ષ આપવાનો પ્રસંગ આવે છે. વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતા પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવા માટે ગયા ધામ…

ચા ની લારી પર એક પતિએ કહ્યું હું મારી પત્નીથી હું કંટાળી ગયો છું. સમજાતું નથી કે હું શું કરું? આ સવાલનો ત્યાં હાજર એક વૃદ્ધ વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે…

એક કપલ હતું, તેઓના લગ્નને 7 વર્ષ થઈ ચુક્યા હતા. લગ્ન જીવન ની શરૂઆત માં તે કપલ ખુબ જ સુખેથી રહેતું હતું, પરંતુ લગ્નના થોડા વર્ષો પછી બંને વચ્ચે કોઈ…

એક ખુબ જ ધનવાન વ્યક્તિએ ગાયનો એઠો ગોળ જમીન પરથી લઈ પોતે ખાધો એટલે એક યુવાને તેને સવાલ કર્યો કે આવું કેમ? તો તે વ્યક્તિએ જવાબમાં એવું કહ્યું કે…

બાવીસ વર્ષનો નવયુવાન સંજય પોતાની જિંદગીમાં ઘણા અનુભવો કરી ચૂક્યો હતો. એક ગરીબ પરિવારમાં જન્મેલ સંજય 10 ધોરણ સુધી જ ભણી શક્યો હતો. તેની ઈચ્છા કોલેજ સુધી ભણવાની હતી પરંતુ…

દીકરીના ભાઈએ પિતાને કહ્યું “આવતીકાલે દીદી ના સસરા આવી રહ્યા છે” આ સાંભળી પિતાનો ચહેરો ઉદાસ થઈ ગયો, કારણ કે…

ઉત્તર પ્રદેશ ના એક ગામ ની ઘટના: 15 વર્ષનો એક ભાઈ તેના પિતા ને કહેવા આવ્યો કે આવતીકાલે દીદી ના સસરા અને તેના સાસુ આપણે ત્યાં આપણી ઘરે આવવાના છે….

દીકરીનો જન્મ થયા બાદ માતા અચાનક મૃત્યુ પામી, તો દીકરીના પિતાને તેના સગા-સંબંધીઓ એ કહ્યું આ દીકરી તો…

માધવભાઈ ને ત્યાં લગ્નના ત્રણ વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો, દિકરી ના માતા પિતા ની ખુશીનો પાર નહોતો, દીકરીના પિતા પહેલેથી જ ઈચ્છતા હતા કે તેઓને ઘરે એક દીકરી…

એક અત્યંત સામાન્ય માણસ કે જે છાપા વેચતો, તેને એક દિવસ એક ગ્રાહકે એવું કહ્યું કે થોડા વર્ષોમાં તે છાપા વેચનાર વ્યક્તિ નું નસીબ…

નયનભાઈ નું 12 વર્ષ સુધીનું જીવન એકદમ સુખેથી પસાર થયું હતું. બાળપણથી જ સારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, ખૂબ જ સારું શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ અચાનક તેના પિતાને વેપારમાં ખૂબ…

એક ગરીબ કારીગરને શેઠે કહ્યું તારે માલ બનાવીને માત્ર મને જ આપવાનો, હું તને વધુ ભાવ આપીશ… તેના જવાબમાં કારીગરે એવું કહ્યું કે…

ગીરીશભાઈ મિસ્ત્રી ને બાજુ ના ગામ ના શેઠ અમિચંદએ બોલાવ્યો. કારણ કે તેને તેના નવા બની રહેલા બંગલામાં ફર્નિચર બનાવવાનું હતું, ગીરીશભાઈ તો તેનો બધા હથિયાર લઇ ને પહોંચી ગયો….