દિવાળી ઉપર કામવાળીએ બોનસ માંગ્યું, દિવાળી પછી તેને પૂછ્યું કે આ રુપિયાનું શું કર્યું તો એવો જવાબ આપ્યો કે શેઠાણી અને શેઠ પણ…

સવારમાં લગભગ ઘડિયાળમાં નવ વાગ્યાનો સમય હતો. પત્ની પતિ પાસે આવી, આવીને કહ્યું આજે કપડાં ધોવા વાળા રમાબેન નથી આવવાના તો વધારે કપડાં ધોવા માટે ન કાઢશો. પતિ એ કહ્યું…

જિંદગીમાં ક્યારેય પણ નિરાશા મળી હોય તો બે મિનિટ નો સમય કાઢી આ વાંચી લેજો

બહાર થી એક જેવી જ દેખાતી પરિસ્થિતિ ને પણ માણસ કેવી રીતે જુએ છે, તેના પર બધો આધાર હોય છે, એક ને એક પરિસ્થિતિ ને એક માણસ તક ની રીતે…

રાજા ના ઘરે દીકરી નો જન્મ થયો એટલે દરેક જ્યોતિષએ એકસરખી જ ભવિષ્યવાણી કરી, પરંતુ એક અભણ જ્યોતિષે એવી ભવિષ્યવાણી કરી કે રાજા પણ સાંભળીને…

હેમશંકર શાસ્ત્રીજી કાશીમાં અભ્યાસ કરીને ધર્મનું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મકાંડમાં પારંગત બની ચૂક્યા હતા. અને જ્યોતિષવિદ્યામાં તેની એવી પકડ હતી કે તેની સામે કોઈપણ જ્યોતિષ આવવા માટે પણ વિચાર…

પતિએ પત્નીને પૂછ્યું તું આટલા વર્ષોથી ઘરનું બધું કામ કરી રહી છે તને કોઈ દિવસ કામ બાબતે ચિંતા નથી થતી? ત્યારે પત્નીએ એવો જવાબ આપ્યો કે પતિ…

રમણીકભાઈ નું વ્યક્તિત્વ અત્યંત ચિંતાળું હતું, તેનો સ્વભાવ જ એવો હોવાથી કોઈપણ નાની વાત હોય તો પણ તેઓને તેમાં ખૂબ જ ચિંતા થવા લાગતી. નોકરી કરીને ફરી પાછા ઘરે આવે…

છોકરાવાળા દીકરીને જોવા દિકરીના ઘરે આવ્યા, બીજા દિવસે દીકરીના પિતા પર છોકરાના પિતાનો ફોન આવ્યો તેને એવો સવાલ પૂછ્યો કે દીકરીના પિતાએ…

દર્શિત અને રાધિકા બંને નાનપણથી એક શેરીમાં સાથે જ રહેતા હતા, બંને લોકો પાડોશી હોવાથી બંને નો પરિવાર પણ એકબીજાને ઓળખતા. સ્કૂલ સાથે પૂરી થયા પછી કોલેજમાં પણ બંનેને સાથે…

પાડોશીએ પૂછ્યું તમારા સાસુ ની બધી સેવા તમારે જ કરવાની, તો તમારા દેરાણીઓ કેમ કોઈ દિવસ સાસુને નથી લઈ જતા? ત્યારે વહુએ એવો જવાબ આપ્યો કે…

જયશ્રી પોતાના ઘરનું કામકાજ પતાવીને પાડોશી ક્રિષ્નાને ત્યાં ગઈ. ક્રિષ્ના નું ઘર તેની સામે જ હતું અને ક્રિષ્ના ના સાસુ ની તબિયત ખરાબ હોવાથી તેની તબિયત જોવા માટે જયશ્રી તેને…

એક અત્યંત ધનવાન વ્યક્તિ પાસે ખુબ પૈસો હોવા છતાં લોકો તેને માન સન્માન આપતા નહીં પરંતુ એક દિવસ થી બધા લોકો તેને માન સન્માન આપવા લાગ્યા, કારણ કે…

ભગવાનજી શેઠ નો આખા પંથક માં ડંકો વાગતો, આખા પંથક માં તેની જેટલી સંપત્તિ કોઈ પાસે નહોતી.અત્યંત ધનવાન હોવાથી શેઠજી ખુબ જ સાહેબી ભોગવતા. પુષ્કળ પ્રમાણમાં ધંધો ચાલતો, રાજા રજવાડા…

વારાણસી દર્શન કરવા જઈ રહેલા સંત ને ત્રણ દિવસથી જમવાનું નહોતું મળ્યું, તેને લાગ્યું કે ભગવાન તેની પરીક્ષા લઇ રહ્યા છે. પરંતુ થોડા સમય પછી એવું થયું કે તે સંત…

રેલવેના થર્ડ ક્લાસના ડબ્બામાં આજે બધા લોકો મુસાફરી કરી રહ્યા હતા, એ બધા લોકો માં હાજર એક સંત પણ હતા જે ઘણા દૂરથી વારાણસી દર્શન કરવા માટે આવી રહ્યા હતા….

નાનાભાઈએ પોતાનું મકાન કરી લીધું અને મોટાભાઈ પાસે દીકરીના લગ્નના પૈસા નહોતા, મકાનના વાસ્તુ પૂજન માં મોટાભાઈને નાનાએ એવું કહ્યું કે મોટાભાઈના આંખમાંથી…

અમિત પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના નાનાભાઈનો ફોન આવ્યો, અને બધા ની તબિયત પૂછતાં કહ્યું કે આ રવિવારે આપણા મકાન નું વાસ્તુ પૂજન રાખેલું છે. અને તમારે…