એક સંત એક વેપારીના ઘરે જમીને રૂમમાં આરામ કરતા હતા, કામ હોવાથી વેપારી રૂમમાં આવી રૂપિયા ભરેલા કબાટમાંથી રૂપિયા લઈને જતો રહ્યો. કબાટ ખુલ્લો હતો, પછી સાધુએ તે કબાટમાંથી…

એક અનાજ કરિયાણાના જથ્થાબંધ વેપારી કે જે અનાજ માં ભેળસેળ કરતો અને ટેક્સ ની ચોરી કરતો તેમજ ધંધો કરવા માં જે પણ ખોટું થઇ શકે તે બધું કરી અને રૂપિયા…

ગરીબ માણસને ઠંડી ન લાગે તે માટે એક માણસે કહ્યું હું તમને ગરમ કપડાં આપું છું, તમે અહીં ઉભા રહો. ઘરમાં જઈને તે ભૂલી ગયો બીજા દિવસે સવારે બહાર નીકળ્યો તો તે ગરીબ માણસ…

કડકડતી ઠંડી માં એક વૃદ્ધ માણસ રસ્તા પર ચાલ્યો જતો હતો ત્યારે એક અતિ ધનવાન વ્યક્તિ ત્યાં થી પસાર થયા અને તે વૃદ્ધ ને કહ્યું કે તમને ઠંડી નથી લાગતી?…

શહેરમાં એક નવી દુકાન ખુલી જેમાં લખ્યું હતું કે “અહીં તમને તમારી પસંદગીનો પતિ મળશે”. એક ખુબ જ સુંદર સ્ત્રી તે દુકાનમાં ગઈ અંદર જઈને જોયું તો…

શહેર ના મેઈન બજાર માં એક મોટી શોપિંગ મોલ જેવી દુકાન ખુલી હતી અને ત્યાં લખ્યું હતું કે અહીં તમને તમારી પસંદગીનો પતિ મળશે ………અને જોતજોતા માં લગ્ન ઈરછુક મહિલાઓ…

આ વાંચીને તમે પણ કહેશો સાચી વાત છે, જિંદગી આવી જ છે…

પ્રાગજીભાઈ એક નાના ગામડામાં રહેતા હતા. અને તેની પાસે થોડી જમીન હતી. તેમાં ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ રોજ સવાર ના જાગે ત્યારે તેની ગાય ની સેવા કરે…

ભગવાનમાં માનો છો તો આ વાંચવાનું ચુકતા નહીં, છેલ્લે સુધી વાંચજો

શાંતાબેન સવાર સાંજ મંદિરે જઈ ને મંદિર માં સાફ સફાઈ ના કામ માં મદદ કરતા અને ભગવાન ના ભજન કીર્તન કરતા નાનપણ થી જ ધર્મ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી….

કબરમાં દફનાવ્યાં પછી શું થતું હશે? કેવો અનુભવ થાય? છેલ્લે સુધી વાંચજો…

બહુ જુના સમય ની વાત છે એક બાદશાહ ને પોતાના રાજદરબાર માં બેઠા બેઠા મન માં એક વિચાર આવ્યો કે માણસ નું અવસાન થાય અને તેને કબર માં દફનાવી દેવામાં…

ગાય નું મહત્વ: ગાયને વાસી રોટલી કે ખોરાક આપતા પહેલા આ જાણી લો

હિન્દુ સંસ્કૃતિ માં ગાય ને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે લગભગ દરેક ના ઘર માં પહેલી રોટલી ગાય માટે બનતી હોય છે પરંતુ તે જયારે ગાય ને ખવડાવવા માં…

સારા હોય કે ખરાબ કર્મનું ફળ અવશ્ય મળે છે, વાંચો આ સ્ટોરી એટલે સમજાઈ જશે…

એક વખત ભગવાન મહાદેવજી અને પાર્વતીજી પૃથ્વી પર ભ્રમણ કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તા માં એક તળાવ માં કેટલાક છોકરાઓ સ્નાન કરી રહ્યા હતા પરંતુ ત્યાં નજીક જ એક છોકરો…

એક યુવકે પ્રશ્ન પૂછ્યો હું લગ્ન કરું કે સન્યાસ લઈને સાધુ થઈ જઉં? આ પ્રશ્નનો એવો જવાબ મળ્યો કે…

સંત કબીરજી નો એક શિષ્ય તેની પાસે આવે છે અને કહે છે કે મારી શિક્ષા પૂર્ણ થઇ છે હવે તમે મને કહો કે હું લગ્ન કરી અને ગૃહસ્થ જીવન નો…