સુહાગરાતના દિવસે જ પત્નીએ આપ્યા છૂટા છેડા , કારણ કે…

લગ્ન ની પહેલી રાત્રી એટલે કે સુહાગરાત ના સમયે નવવધૂ તેના શયનખંડ માં તેના પતિ ની રાહ જોઈ રહી હતી થોડીવાર માં તેનો પતિ દૂધ અને નાસ્તા નો સજાવેલો થાળ લઇ ને શયનખંડ માં પ્રવેશ કરે છે.

અને તેની પત્ની ની પાસે આવી અને બેસે છે ત્યારે નવવધૂ તેના પતિને કહે છે કે માજી ને પણ અંદર બોલાવી લાવો કારણ કે તેને દોડાદોડી ના કારણે થાક લાગ્યો છે.

અને કશું ખાધા વિના જ તેના રૂમ માં ચાલ્યા ગયા છે આપણી સાથે થોડીવાર બેસસે અને થોડું ખાઈ લેશે તો તેને પણ થોડું સારું લાગે

ત્યારે તેના પતિ એ કહ્યું કે તે ભોજન કરી ને સુઈ ગયા છે હવે આપણે બંને એકબીજાને પ્રેમ થી ખવડાવી ને ભોજન કરી લઈએ ત્યારે નવવધૂ એ કહ્યું કે મેં માજી ને ભોજન કરતા જોયા નથી.

અને તે ભૂખ્યા જ સુઈ ગયા છે પરંતુ તે વાત માન્યો નહિ અને ત્યારે જ નવવધૂ એ તેના પતિ ને કહ્યું કે મારે આ લગ્ન રાખવા નથી અને અત્યાર થી જ આપણા છૂટાછેડા માનજો

અને થોડા સમય માં બંને ના છૂટાછેડા થયા અને ફરીથી બંને એ અલગ અલગ પાત્ર ની સાથે લગ્ન કરી લીધા અને પોતાના સંસાર માં પરોવાઈ ગયા તે સ્ત્રી ને બે દીકરા થયા.

અને બંને દીકરા સુંદર સુશીલ અને વડીલોનું માન સન્માન રાખવાવાળા થયા કારણ કે તેને નાનપણ થી જ તેની માતા પાસેથી ઘણા સારા સંસ્કાર મળ્યા હતા.

અત્યારે તે સ્ત્રી ની ઉમર 60 વર્ષ છે અને તે તેના પુત્ર ને સાથે લઇ ને જાત્રા કરવા માટે ગયા છે ત્યારે એક હોટલમાં જમવા માટે ગયા હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel