છોકરાઓ વૃક્ષમાં પથ્થર મારીને ફળ ખાતા હતા, ભૂલથી એક છોકરાએ ફેંકેલો પથ્થર રાજાને લાગ્યો, તે છોકરાના પરિવારને ડર હતો કે રાજા મૃત્યુ દંડ આપશે, પરંતુ રાજાએ એવું કહ્યું કે…

મહારાજા રણજીતસિંહ એક દિવસ પોતાના નગર માં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે જ એક રસ્તા ના કિનારા પણ એક ઝાડ માંથી પથ્થર મારી અને છોકરાઓ ફળ પાડી રહ્યા હતા, અને ખાઈ રહ્યા હતા. અને મહારાજાને ત્યાં થી પસાર થવાનું થયું અને એક છોકરા એ ઝાડ પર પથ્થર ફેંક્યો.

પણ એ ઝાડ પર નહિ લાગતા સીધો મહારાજા રણજીતસિંહ ના માથા માં લાગ્યો અને મહારાજા ને લોહી નીકળવા લાગ્યું અને આજુ બાજુ માં ભારે અફડાતફડી મચી ગઈ અને તે છોકરા ને પકડી ને મહારાજા ના દરબાર માં લઇ જવામાં આવ્યો ત્યારે તેના માતાપિતા પણ દરબાર માં આવ્યા.

અને મહારાજા ની માફી માંગવા લાગ્યા કે નાની ઉમર નો છોકરો છે, તેને કોઈ સજા નહીં આપો કારણ કે તેને ડર હતો કે હવે અમારા દીકરા ને મૃત્યુ દંડની સજા કરવામાં આવશે.

સમયસર મહારાજા રણજીતસિંહ દરબાર માં હાજર થઇ ગયા, અને તે છોકરા ને મહારાજા ની સામે રજુ કરવા માં આવ્યો, અને તેના માતા પિતા તે છોકરાની સાથે રડતા રડતા ઉભા રહી ગયા હતા, ત્યારે મહારાજા એ તે છોકરાને સવાલ કર્યો કે તે મને મારવા માટે પથ્થર ફેંક્યો હતો?

ત્યારે જવાબ આપતા છોકરાએ કહ્યું કે નહિ મહારાજ હું ત્યાં રહેલા બોર ના ઝાડ પર પથ્થર મારતો હતો કારણ કે એક પથ્થર લાગી જાય તો ઝાડ પરથી ચાર પાંચ બોર નીચે પડી જાય અને હું તેને ખાઈ શકું છોકરાનો જવાબ સાંભળી ને રાજાએ કહ્યું કે…

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel