એક વખત કોઈ એક ગામડામાં મહાત્મા બુદ્ધ નું આગમન થયું, જેમ જેમ ગ્રામજનોને ખબર પડવા લાગી કે ગામડામાં મહાત્મા બુદ્ધ આવ્યા છે. બધા લોકો વિચારમાં પડી ગયા કે આખરે તેઓને શું ભેટ કરવામાં આવે? આ બાજુ એક સામાન્ય માણસ રહેતો […] More
એક વખત ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણ ઉપર નીકળ્યા તો તેઓએ રસ્તા પર એક નિર્ધન માણસને ભિક્ષા માગતા જોયો, અર્જુનને આ માણસ ઉપર દયા આવી ગઈ એટલે તે માણસને તેણે સોના મહોરો ભરેલી એક થેલી આપી દીધી. જે પામીને તે […] More
મહાભારતમાં કર્ણ આ એ ભગવાન કૃષ્ણને પૂછ્યું મારો જન્મ થયો અને મારી માતા મને છોડીને જતી રહી. શું મારો આવી રીતે જન્મ થયો એમાં મારી કોઈ ભૂલ છે? મને પ્રાણ આચાર્ય પાસેથી શિક્ષા પ્રાપ્ત ના થઇ કારણકે મને ક્ષત્રિય નહોતો […] More