આમળાંના જ્યુસ ના ફાયદા
આમળા એક બહેતરીન ઔષધિ છે એ તો આપણને બધાને ખ્યાલ જ હશે. આમળાનો ઉપયોગ ઘણાં સ્વરુપોમાં કરવામાં આવે છે. ઘણા લોકો આમળાનું અથાણું, તો ઘણા લોકો આમળાનો મુરબ્બો ખાવાનું પસંદ…
આમળા એક બહેતરીન ઔષધિ છે એ તો આપણને બધાને ખ્યાલ જ હશે. આમળાનો ઉપયોગ ઘણાં સ્વરુપોમાં કરવામાં આવે છે. ઘણા લોકો આમળાનું અથાણું, તો ઘણા લોકો આમળાનો મુરબ્બો ખાવાનું પસંદ…
તમે તમારી જિંદગીમાં અંદાજે ૨૫ વર્ષ સુધી સુવો છો. અને તમારે આરામ કરવો પણ જોઈએ કારણ કે આરામ તે શરીરની સૌથી વધારે મહત્વપૂર્ણ વસ્તુ છે. જો તમને નિંદર વ્યવસ્થિત આવી…
દુધ એ એક એવી વસ્તુ છે કે જે લગભગ બધાના ઘરમાં વપરાશ થતો જ હશે! અને દૂધમાંથી કેલ્શિયમ પણ મળી રહે છે. અને બીજા ઘણા તેના ફાયદાઓ હોવાથી આપણે બધા…
પાણી એ તો ધરતી પર અમૃત સમાન છે એ બધા જાણે છે. અને આપણા શરીરમાં પણ ૭૦ ટકા જેટલું પાણી રહેલું હોય છે. પાણી શરીર માટે અતિ જરૂરી તત્વ છે….
દરેક લોકો એ એલચી ખાધેલી જ હશે, પરંતુ શું ક્યારેય એલચી ખાલી પેટ ખાધી છે? તમે જાણો છો કે તેને ખાલી પેટ એટલે કે નરણાં કોઠે ખાવાથી શું થાય છે?…
આપણા બધાને ચટાકેદાર ખાવાનો શોખ હોય જ છે. અને ચટાકેદાર ખાવા પછી ઘણાને એસિડીટીનો પ્રોબ્લેમ પણ રહે છે. જેના હિસાબે પેટમાં પણ દુઃખવાની તકલીફ થાય છે. એસિડિટીનું મુખ્ય કારણ તળેલો…
જો આપણને ક્યાંય પણ શરીરમાં દુખે છે તો તરત આપણે એક દવા ખાઈ લઈએ છીએ લગભગ દુનિયામાં કોઈ આવું માણસ હશે જેને પેઇનકિલર ન ખાધી હોય અને કોઈ પણ એવું…
જો આપણે રસોડા ની એવી વાનગી ની વાત કરીએ કે જે લગભગ બધા ના ઘરે બનતી જ હોય તો તે છે ભાત. અને ગુજરાત સીવાય સાઉથ માં તો ભાત મુખ્ય…
લગભગ બધાને ખબર હશે કે હળદર એન્ટિસેપ્ટિક સ્વરૂપમાં કામ કરે છે. અને કદાચ આના કારણે જ બધા શાકમાં આજે હળદર વપરાય છે. અને લગભગ બધા શરીરમાં ક્યાંય પણ વાગી જાય…
શાકભાજીમાં એમ કહેવામાં આવે છે કે પ્રોટીન અને ખનિજ ના ખજાના વિશે વાત કરવામાં આવે તો તેમાં સરગવા ની વાત નીકળે જ. મુખ્યત્વે આપણે બે રીતે ખાતા હોઈએ છીએ, સરગવાની…