એસિડિટીથી છુટકારો પામવા ઈચ્છો છો? કરો આ ઉપાયો

આપણા બધાને ચટાકેદાર ખાવાનો શોખ હોય જ છે. અને ચટાકેદાર ખાવા પછી ઘણાને એસિડીટીનો પ્રોબ્લેમ પણ રહે છે. જેના હિસાબે પેટમાં પણ દુઃખવાની તકલીફ થાય છે. એસિડિટીનું મુખ્ય કારણ તળેલો અથવા ચટાકેદાર ખોરાક હોઈ શકે છે. પરંતુ ઘણા લોકો એસિડિટી થવાની દવા લઈ લે છે. અને આપણે અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે વારંવાર દવા લેવી શરીર માટે હાનિકારક છે. જેથી અહીં અમે એસિડિટીના થોડા ઘરેલું ઉપાયો રજૂ કરીએ છીએ જે તમને કામ લાગશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને આ સિવાય જો તમને આ ઉપાય સારા લાગે તો આગળ શેર કરવા માટે વિનંતી છે. કારણ કે જેટલા વધુ લોકો સુધી આ ઉપાયો પહોંચશે એટલા વધારે લોકો આનો ફાયદો લઈ શકે.

આમળા

આમળાનું સેવન કરવાથી એસિડિટીમાં છુટકારો મળી શકે છે.

આદુ

એસીડીટીમાં આદુ એ રામબાણ ઇલાજ જેવું કામ કરે છે. આદુ નાંખીને ચા બનાવતી પણ ખૂબ જ ફાયદાકારી છે. એસીડીટી માટે એક ગ્લાસ પાણીમાં નાના નાના આદુના ટુકડા નાખી પાણી ગરમ કરીને ગાળી લો પછી આ પાણીનું સેવન કરવાથી એસિડિટી માંથી છુટકારો મળે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એલોવેરાનું જ્યુસ

એલોવેરાનું જ્યૂસ પણ એસિડિટી અને પેટના દુખાવા માટે કારગર ઉપાય છે અને આનું સેવન રોજ કરવાથી એસીડીટી થી છુટકારો મળી જાય છે.

આ પણ કરી શકો છો ઉપાયોઃ

રાજીવ સરે કહ્યા પ્રમાણે ખાલી ૧૦ ગ્રામ કિસમિસના રાતના પાણીમાં પલાળીને સવારે ઊઠી નરણા કોઠે ખાઈ જવાથી એસિડિટીથી આરામ મળે છે.

બદામ પણ એસિડના નિયંત્રણ કરવાનું કામ કરે છે આથી પેટમાં જ્યારે બળતરા જેવું લાગે જ્યારે ત્રણ ચાર બદામ ખાવાથી પણ ઘણી રાહત રહે છે.

પેટમાં ગેસ રહેવાની સમસ્યામાં એલચી અને તુલસીના પાનનું સેવન કરવાથી ઘણો ફાયદો રહે છે.

જમ્યા પછી એસીડીટી રહેતી હોય તો જમીને એક ગ્લાસ ફુદીનાનાં પાનને ઉકાળીને પીવાથી એસિડિટી આરામ મળે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team