એસિડિટીથી છુટકારો પામવા ઈચ્છો છો? કરો આ ઉપાયો

આપણા બધાને ચટાકેદાર ખાવાનો શોખ હોય જ છે. અને ચટાકેદાર ખાવા પછી ઘણાને એસિડીટીનો પ્રોબ્લેમ પણ રહે છે. જેના હિસાબે પેટમાં પણ દુઃખવાની તકલીફ થાય છે. એસિડિટીનું મુખ્ય કારણ તળેલો અથવા ચટાકેદાર ખોરાક હોઈ શકે છે. પરંતુ ઘણા લોકો એસિડિટી થવાની દવા લઈ લે છે. અને આપણે અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે વારંવાર દવા લેવી શરીર માટે હાનિકારક છે. જેથી અહીં અમે એસિડિટીના થોડા ઘરેલું ઉપાયો રજૂ કરીએ છીએ જે તમને કામ લાગશે.

અને આ સિવાય જો તમને આ ઉપાય સારા લાગે તો આગળ શેર કરવા માટે વિનંતી છે. કારણ કે જેટલા વધુ લોકો સુધી આ ઉપાયો પહોંચશે એટલા વધારે લોકો આનો ફાયદો લઈ શકે.

આમળા

આમળાનું સેવન કરવાથી એસિડિટીમાં છુટકારો મળી શકે છે.

આદુ

એસીડીટીમાં આદુ એ રામબાણ ઇલાજ જેવું કામ કરે છે. આદુ નાંખીને ચા બનાવતી પણ ખૂબ જ ફાયદાકારી છે. એસીડીટી માટે એક ગ્લાસ પાણીમાં નાના નાના આદુના ટુકડા નાખી પાણી ગરમ કરીને ગાળી લો પછી આ પાણીનું સેવન કરવાથી એસિડિટી માંથી છુટકારો મળે છે.

એલોવેરાનું જ્યુસ

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel