in

એસિડિટીથી છુટકારો પામવા ઈચ્છો છો? કરો આ ઉપાયો

એલોવેરાનું જ્યૂસ પણ એસિડિટી અને પેટના દુખાવા માટે કારગર ઉપાય છે અને આનું સેવન રોજ કરવાથી એસીડીટી થી છુટકારો મળી જાય છે.

આ પણ કરી શકો છો ઉપાયોઃ

રાજીવ સરે કહ્યા પ્રમાણે ખાલી ૧૦ ગ્રામ કિસમિસના રાતના પાણીમાં પલાળીને સવારે ઊઠી નરણા કોઠે ખાઈ જવાથી એસિડિટીથી આરામ મળે છે.

બદામ પણ એસિડના નિયંત્રણ કરવાનું કામ કરે છે આથી પેટમાં જ્યારે બળતરા જેવું લાગે જ્યારે ત્રણ ચાર બદામ ખાવાથી પણ ઘણી રાહત રહે છે.

પેટમાં ગેસ રહેવાની સમસ્યામાં એલચી અને તુલસીના પાનનું સેવન કરવાથી ઘણો ફાયદો રહે છે.

જમ્યા પછી એસીડીટી રહેતી હોય તો જમીને એક ગ્લાસ ફુદીનાનાં પાનને ઉકાળીને પીવાથી એસિડિટી આરામ મળે છે.