સવારે નરણા કોઠે એલચી ખાવાથી શરીરમાં શું થાય છે? હમણાં જ જાણો
દરેક લોકો એ એલચી ખાધેલી જ હશે, પરંતુ શું ક્યારેય એલચી ખાલી પેટ ખાધી છે? તમે જાણો છો કે તેને ખાલી પેટ એટલે કે નરણાં કોઠે ખાવાથી શું થાય છે?…
દરેક લોકો એ એલચી ખાધેલી જ હશે, પરંતુ શું ક્યારેય એલચી ખાલી પેટ ખાધી છે? તમે જાણો છો કે તેને ખાલી પેટ એટલે કે નરણાં કોઠે ખાવાથી શું થાય છે?…
એક પ્રોફેસર એના વર્ગમાં એક નવતર પ્રકારની ટેસ્ટ લેતા. આ ટેસ્ટમાં અમુક સવાલો થોડા વિભાગમાં વહેંચેલ હોય. વળી આ સવાલનો ત્રણ રીતે વર્ગીકરણ કરેલું હોય. વિદ્યાર્થીએ દરેક વિભાગ માટે જવાબ…
સફળ થવાની કોઈ ઉંમર નથી હોતી. સપના પૂરા કરવાની હિંમત હોય અને ટેલેન્ટ હોય તો તમને સફળતા મળી ને જ રહે છે. આ વાક્યને ૨૩ વર્ષના રાકેશ અગ્રવાલે સાબિત કરીને…
આ દુનીયામાં ઘણા લોકો એવા છે જે ભુત-પ્રેતમાં નથી માનતા પણ આ અગોચર વિશ્વમાં કોનુ અસ્તિત્વ કેટલુ ને ક્યાં છે જેના વિશે આપણે કંઈ કહી ન શકીએ. ઓફબીટ ટ્રાવેલર હોવ…
આપણા બધાને ચટાકેદાર ખાવાનો શોખ હોય જ છે. અને ચટાકેદાર ખાવા પછી ઘણાને એસિડીટીનો પ્રોબ્લેમ પણ રહે છે. જેના હિસાબે પેટમાં પણ દુઃખવાની તકલીફ થાય છે. એસિડિટીનું મુખ્ય કારણ તળેલો…
જો આપણને ક્યાંય પણ શરીરમાં દુખે છે તો તરત આપણે એક દવા ખાઈ લઈએ છીએ લગભગ દુનિયામાં કોઈ આવું માણસ હશે જેને પેઇનકિલર ન ખાધી હોય અને કોઈ પણ એવું…
જો આપણે રસોડા ની એવી વાનગી ની વાત કરીએ કે જે લગભગ બધા ના ઘરે બનતી જ હોય તો તે છે ભાત. અને ગુજરાત સીવાય સાઉથ માં તો ભાત મુખ્ય…
એક ગામમાં એક સ્ત્રી તેના પતિ અને બાળક સાથે રહેતી હતી. પતિનો વિયોગ થતાં પત્ની એકલવાયુ જીવન જીવવા લાગી. નાના બાળકના સ્નેહ ખાતર ઘરકામ કરતી જીવવા લાગી. બાળક જ્યાં હજી…
લગભગ બધાને ખબર હશે કે હળદર એન્ટિસેપ્ટિક સ્વરૂપમાં કામ કરે છે. અને કદાચ આના કારણે જ બધા શાકમાં આજે હળદર વપરાય છે. અને લગભગ બધા શરીરમાં ક્યાંય પણ વાગી જાય…