આ ત્રણ લોકો હજુ પણ છે જીવીત, જાણીને નવાઈ પામશો!

આજે અમે તમને એવી વ્યક્તીઓ વીશે જણાવવાના છીએ કે જે અનાદીકાળ થી હજુ જીવીત છે! ૧. અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્ય ના પુત્ર અશ્વત્થામાને ભગવાન શિવનો અવતાર મનાય છે. ગુરુ દ્રોણાચાર્ય ઈચ્છતા…