વ્યાજબી ભાવે અનાજ લીધું, ઘરે આવીને થેલીમાં અંદર જોયું તો અનાજ ની સાથે એક ચીઠી હતી જેમાં લખ્યું હતું કે…

નાના ગામમાં એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને ભણાવતા શિક્ષિકા આજે નિવૃત થઇ ગયા છે તેના પરિવાર માં તેના પતિ અવસાન પામ્યા હતા અને તેઓ ને કોઈ સંતાન નહોતું જેથી તેની પાસે જીવન નિર્વાહ માટે ની કોઈ આવક નહોતી.

એ સમયે શિક્ષિકા ની પાસે અભ્યાસ કરી ને જે વિદ્યાર્થીઓ કમાતા અને પોતાના પરિવાર વાળા થઇ ગયા હતા એવા ચાર પાંચ વિદ્યાર્થી એ નક્કી કર્યું કે આપણે બેન ની કંઈક મદદ કરવી જોઈએ બધા વિદ્યાર્થી શિક્ષિકા ની પાસે ગયા.

પણ આત્મ સન્માન ધરાવતા શિક્ષિકા એ કોઈ પણ જાત ની મદદ લેવાની ના પાડી દીધી. વિદ્યાર્થીઓ ગામ માં ગરીબ લોકો માટે ફ્રી અનાજ નું વિતરણ દર મહિના ના પહેલા રવિવારે કરતા પરંતુ શિક્ષિકા તેમાં પણ કદી અનાજ લેવા માટે આવતા નહિ.

કારણ કે ફ્રી માં તેને કશું જોઈતું નહોતું ત્યારે વિદ્યાર્થીઓ ને નક્કી કર્યું કે આપણે જયારે ફ્રી અનાજ વિતરણ કરીએ ત્યારે જે લોકો લેવા માટે નથી આવી શકતા અને જે લઇ જાય છે તેના કરતા પણ નાજુક અને જરૂરિયાત મંદ પરિસ્થિતિ હોવા છતાં પણ તેઓ આવી શકતા નથી.

કોઈ ને સામાજિક આબરૂ નડે છે કોઈ ને તેનું આત્મસન્માન ડંખે છે એટલા માટે હવે થી આપણે ફ્રી અનાજ આપવાનું બંધ કરીયે અને વ્યાજબી ભાવ નું અનાજ જેનો ભાવ દસ રૂપિયે રાખવાનું નક્કી કર્યું આપીયે જેથી કરીને જે લોકો આપણી પાસે અનાજ લેવા માટે નથી આવતા.

અને હકીકત માં તેને જરૂરિયાત છે તે લોકો લાભ લઇ શકે અને દસ રૂપિયે કિલો અનાજ નું બોર્ડ લગાડવામાં આવ્યું. હવે પહેલા જે ફક્ત મફત નું અનાજ લેવા આવતા હતા તેવા લોકો ની ભીડ બંધ થઇ ગઈ અને જે લોકો ને કોઈ પણ કાળે મફત નુ જોઈતું નહોતું પણ વ્યાજબી ભાવ થી મળે,

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel