વ્યાજબી ભાવે અનાજ લીધું, ઘરે આવીને થેલીમાં અંદર જોયું તો અનાજ ની સાથે એક ચીઠી હતી જેમાં લખ્યું હતું કે…

તો લેવા માટે તૈયાર થઇ ગયા અને તેમાં શિક્ષિકા પણ હતા શિક્ષિકા નો નંબર આવતા તેને જરૂરિયાત નું અનાજ ખરીદ્યું અને ઘરે આવ્યા અને સમાન ખોલી ને જોઈ રહ્યા હતા તો તેમાંથી તેને ખરીદી કરેલ વસ્તુ ની સાથે તેને એક ચીઠી અને આપેલા બધા રૂપિયા પણ પરત રાખ્યા હતા.

ચીઠી ખોલીને વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે તમારું આત્મસન્માન ઘવાય નહીં અને અમને પણ મદદ કાર્યનો આનંદ મળશે અને તદુપરાંત અમુક લોકો જરૂરિયાત મંદ ન હોવા છતાં અહીંથી મફત મળતું એટલે લઇ જતા, એટલે એવું કરવાથી એ લોકો પણ ગાયબ થઈ ગયા.

અને શિક્ષિકા ના વિદ્યાર્થીઓ બધા અનાજ લેવા વાળની સાથે આવું કરી રહ્યા હતા, કારણ કે આ એ લોકો હતા. જેને કોઈ દિવસ ફ્રી વાળું કઈ જોઈતું નહોતું અને બધા લોકો રૂપિયા લઇ ને આવ્યા હતા. વિદ્યાર્થીઓ એ તેની સેવા તો ચાલુ રાખી પણ તેની રીત માં ફેરફાર કરી નાખ્યો.

આવી રીતે આપણે પણ આપણી આજુ બાજુ માં રહેતા જરૂરિયાત વાળા કે જે કોઈ ની પાસે માંગી શકતા નથી પણ તેને મદદ ની જરૂરત છે. તો તેનું આત્મસન્માન ઘવાય નહિ તેમ મદદ કરીયે ઉપરવાળો તેનાથી ખુબ જ રાજી થશે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel