પતિનો અકસ્માત થતા તેની બંને આંખો જતી રહી, પરંતુ વર્ષો પછી એવી ખબર પડી કે એ એક્સિડન્ટ…

પોતાની પત્ની ની પાછળ બધી ધાર્મિક ક્રિયા પતિ જાય એટલે તે શહેર છોડી ને અન્ય સ્થળે જવાનું વિચારી રહ્યા હતા અને બન્યું પણ એવું કે બધું કાર્ય પત્યા પછી શરદભાઈ પોતાનું ઘર બંધ કરી અને બીજા ગામ જઈ રહ્યા હતા ત્યારે એક માણસે તેને રોકી અને પૂછ્યું કે…

ભાઈ અત્યાર સુધી તો તમારા પત્ની તમને હાથ પકડી ને બધે લઇ ને આવતા જતા હતા હવે કોઈ પણ સહારા વિના તમે કેવી રીતે હરી ફરી શકશો ? ત્યારે શરદભાઈ એ તે વ્યક્તિ ને જવાબ આપ્યો કે દોસ્ત હું આંધળો નથી મારી બંને આખો સહી સલામત છે.

હું અત્યાર સુધી આંધળો થયા નું નાટક કરી રહ્યો હતો કારણ કે મારી પત્ની ની બદસૂરતી મને દેખાય છે તે જો તેને ખબર પડી હોત તો તેની બીમારી થી થયેલ દુઃખ કરતા અનેક ગણું દુઃખ વધારે થયું હોય અને એટલા માટે જ મેં આંધળા હોવાનું નાટક કરી ને જીવન વિતાવ્યું.

અને મારી પત્ની ને ખુશ રાખવાની કોશિશ કરી કારણ કે ખુશ રહેવા માટે અને ખુશ રાખવા માટે આપણે એકબીજા ની ખરાબી નબળાઈઓ ને જોવાની જ બંધ કરવી પડે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel