ઘર બનાવતા સમયે અથવા તો ઘર ને સજાવટ કરતી વખતે કેટલાક નિયમો નું પાલન જરૂર થી કરવું જોઈએ. આવું કરવા થી ઘર માં સુખ શાંતિ જળવાય રહે છે. વસ્તુ શાસ્ત્ર અનુસાર ખાસ પ્રકાર ની તસવીરો ઘર માં સકારાત્મ ઉર્જા હોવી જોઈએ જે ઘર માં આનંદ ઉત્સાહ નું વાતાવરણ નું સર્જન કરે છે તેમજ અમુક તસવીરો અશુભ માનવામાં આવે છે જે તસવીરો લગાવવા થી ઘર માં લગાવવાથી ઘર માં નકારાત્મક ઉર્જા નો વાસ થાય છે. તો આવો આપણે જાણીએ કે ક્યાં પ્રકાર ની તસવીરો ઘર માં બિલકુલ લગાવવી જોઈએ નહિ.
પૃષ્ઠોઃ આગળ વાંચો