ફિલ્મોમાં આવ્યા પહેલા ક્યારેક પેન વેચીને ઘર ચલાવતા હતા, આજે છે કરોડો રૂપિયાના માલિક

જો તમારો જન્મ ૯૦ના દશકમાં થયો હશે તો તમને બોલિવૂડના અમુક ચહેરાઓ જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકાય, કારણ કે આ ચહેરાઓ એ આપણા દિલમાં એક ચોક્કસ જગ્યા બનાવી લીધી છે.

એમાંય ખાસ કરીને કોમેડિયન લોકોની વાત કરવામાં આવે તો એવા ખૂબ જ ઓછા કોમેડિયન છે જેને પોતાની કોમેડી ના કારણે લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી હોય, અને આજે અમે તેની વાત કરવા જઈ રહ્યા છીએ તેને લગભગ બધા ઓળખતા હશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલું જ નહીં આ માણસ ની કોમેડી ને દરેક લોકો પસંદ કરે છે અને કોમેડીથી જ ફેમસ થયેલા જોની લીવરની આજે ઓળખાણ કરાવવાની જરૂર નથી કારણ કે દરેક લોકો આ વ્યક્તિ ને ઓળખે છે.

જણાવી દઈએ કે જોની લીવર એ એક એવા કલાકાર છે એ એક એવા કોમેડિયન છે જે ફિલ્મોમાં પોતાની કોમેડી કરીને કોઈ પણ ઉદાસ ચહેરા પર પણ સ્માઇલ લાવી દે છે. આ અભિનેતા જે ફિલ્મમાં હોય એ ફિલ્મને સુપરહીટ થવામા તેઓ ની કોમેડી પણ ખૂબ જ મદદગાર નીવડે છે.

જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં આ અભિનેતા લગભગ ૪૦ વર્ષોથી કામ કરી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન તેઓ અઢળક ફિલ્મોમાં અભિનય કર્યો છે.

bollywood ના લગભગ દરેક મોટા મોટા તેમજ દિગ્ગજ કલાકારો સાથે જોની લીવર મોટા પડદે નજર આવી ચૂક્યા છે. જણાવી દઈએ કે અભિનેતા ના શરુઆત ના દિવસો અત્યારના જેવા સહેલા ન હતા, અભિનેતાએ બોલિવૂડમાં આ મુકામ પર પહોંચ્યા પહેલા ઘણી કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો છે.

આજે અમે તમને અભિનેતા ના જીવન સાથે જોડાયેલી થોડી એવી મહત્વપૂર્ણ વાતો ની જાણકારી આપવાના છીએ જે જાણીને તમને આશ્ચર્ય ચકિત રહી જશો.

તેઓનો જન્મ ૧૪ ઓગસ્ટ આંધ્રપ્રદેશમાં ૧૯૫૭માં થયો હતો. જણાવી દઈએ કે અભિનેતા નું આખું નામ જોન રાવ પ્રકાશ રાવ જનુમાલા છે. તેઓનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો અને તેના પિતા એક પ્રાઇવેટ કંપનીમાં ઓપરેટર નું કામ કરતા હતા તેમજ માતા ઘર સંભાળતી હતી.

તેઓની આર્થિક સ્થિતિ એ હદે ખરાબ હતી કે અભિનેતાએ પોતાનું ભણતર પણ ત્યાં કરવું પડ્યું હતું અને અભિનેતા જ્યારે સાતમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેઓના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જેના કારણે તેઓને ત્યાર પછી પોતાના ભણતરનો ત્યાગ કરવો પડ્યો અને ત્યાર પછી તેઓની સંઘર્ષની શરૂઆત થઇ હતી.

ફિલ્મોમાં આવ્યા પહેલા તેઓએ ઘણી જગ્યાએ નોકરી પણ કરી હતી પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તેઓએ કામ કરીને પરિવારનું મદદ કરવાનો નિર્ણય લીધો હતો. એવું પણ માનવામાં આવે છે કે તેઓએ મુંબઈના રોડ પર પેન વેચીને પણ પોતાના પરિવાર વાળાઓની મદદ કરી હતી. જણાવી દઈએ કે તેઓ જ્યારે પણ વેચતા ત્યારે બોલિવૂડના સ્ટાર ની નકલ પણ કરતા અને તેઓ ડાન્સ પણ કરતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેઓ કમાણી તરીકે પાંચ રૂપિયા કમાતા હતા જે પણ એ સમયમાં ખૂબ મોટી વાત હતી ત્યાર પછી તેના પિતાએ તેઓને હિન્દુસ્તાન યુનિલીવર માં કામ અપાવ્યું હતું, એ નોકરીમાં પણ તેઓના સાથે નોકરી કરનારા લોકો ને તેઓ કાયમ કોમેડી અને મિમિક્રી કરીને હસાવતા રહેતા હતા.

થોડા વર્ષો પછી પોતાનું નસીબ અજમાવવા માટે તેઓ નીકળી પડ્યા અને તેઓએ પોતાનું પૂરતું ધ્યાન કોમેડી પર આપ્યું અને કામની તલાશમાં બહાર નીકળી ગયા જણાવી દઈએ કે આ દરમિયાન તેઓએ લગ્ન પણ કર્યા અને તેઓના બે બાળક પણ થયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ફિલ્મોમાં પોતાનું કારકિર્દી બનાવવા માટે અભિનેતાએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે વર્ષો સુધી તેઓ કામની શોધમાં આમતેમ ભટકતો રહ્યા હતા પરંતુ તેઓની જિંદગીમાં એક એવો ટર્ન આવ્યો જેના કારણે તેઓ નું આખું જીવન બદલાઈ ગયું, તેની કારકિર્દીની શરૂઆત 1986માં એક ફિલ્મથી કરી હતી.

આ ફિલ્મમાં કામ કર્યા પછી તેઓની બોલિવૂડની કારકિર્દી ની શરૂઆત થઈ અને તેઓએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

જણાવી દઈએ કે અભિનેતા હાલમાં ૩૦૦ થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, અને ૧૯૮૪માં અભિનેતાએ લગ્ન કર્યા પછી તેઓને બે બાળકો થયા હતા જેમાં એક દીકરો અને એક દીકરી છે. અને તેઓના બંને સંતાનો પણ પિતાની જેમ જ કોમેડી કરતા રહે છે સોશિયલ મીડિયામાં તેઓના વીડિયો અવાર નવાર સામે આવ્યા કરે છે.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team