એક ખૂબ જ વિદ્વાન સંત હતા, તેને ટોચની સંસ્થામાંથી પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. અત્યંત વિદ્વાન હતા અને સાધનામાં તેઓને ખૂબ જ રૂચી હતી. અને એટલા માટે જ તેઓએ સંત બનવાનો નિર્ણય કર્યો હતો.
આ સંત કાયમ સાધનામાં જ રચ્યાપચ્યા રહેતા, પરંતુ કોઈ વખત તેઓ બધા લોકો માટે એક સત્સંગ જેવું આયોજન કરતા જેમાં દરેક લોકો પોતાની સમસ્યાઓ મુશ્કેલીઓ જીવનના પ્રશ્નો વગેરે લઈને આવતા અને મહાત્મા તેને તેના જ્ઞાન પ્રમાણે તેની મુશ્કેલી માટે સમાધાન પણ કરી આપતા.
પૃષ્ઠોઃ આગળ વાંચો