એક માણસનું એક્સિડન્ટ થયું ત્યારે બધા પાસે મદદ માંગી રહ્યો હતો, કોઈ મદદે ન આવ્યું એટલે ભગવાનને યાદ કર્યા. પરંતુ બીજી જ ક્ષણે એવું બન્યું કે તે માણસ…

પરંતુ ત્યાં જઈને જોયું તો ત્યાં ભગવાનનું મંદિર હતું, એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેમ છતાં તે મંદિરમાં અંદર ગયો અને તેને ત્યાં જઈને પૂજારીને નામ લઈને પૂછ્યું કે ભાઈ બાકે બિહારી ક્યાં મળશે? પૂજારી પણ તેની સામે આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા થોડા સમય પછી હાથ જોડીને મંદિરમાં રહેલી મૂર્તિ તરફ ઈશારો કરીને કહ્યું કે આ જ છે તમારા બાંકે બિહારી.

પૂજારીએ જવાબ આપીને તે મંદિરમાં આવેલા માણસને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું ભાઈ તમે બાંકે બિહારીના મંદિરમાં આવ્યા છો અને અહીં આવીને એના વિશે જ કેમ પૂછી રહ્યા છો? ત્યારે તે માણસે તેની સાથે બનેલી આખી ઘટના જણાવી.

પૂજારીને તે ઘટના વર્ણવતા વર્ણવતા રડી પડ્યો તેની આંખમાં આંસુ આવી ગયા અને પોતાની આ ભૂલ ઉપર ક્ષમા માગવા લાગ્યો અને પ્રભુના દર્શન કરીને મંદિરની બહાર નીકળી ગયો.

આજે એક નાસ્તિક માણસ પણ પ્રભુનો સાચો થઈને મંદિરની બહાર નીકળી રહ્યો હતો પરંતુ ફરી પાછો તેની સાથે એક જાણે ચમત્કાર થયો કારણ કે તે જ્યારે મંદિરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને એક બોર્ડ દેખાયું જેમાં લખ્યું હતું કે માણસ જ માણસને કામ આવે છે. તેને પ્રેમ કરતા રહો હું તો તમને ખુદ મળી જઈશ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel