રસ્તા પર જઈ રહેલા માણસને યમરાજે આવીને કહ્યું હું તારા પ્રાણ લેવા માટે આવ્યો છું, પરંતુ…

એક વખત એક માણસ રસ્તા પર જઈ રહ્યો હતો સામેથી તેને કોઈ આવતું જણાયું. સામેથી યમરાજ આવી રહ્યા હતા, પરંતુ તે માણસ સામેથી આવી રહેલા યમરાજને ઓળખી ન શક્યો. યમરાજે તે માણસ પાસે આવીને તેની પાસે પાણીનો ગ્લાસ લાવવા માટે કહ્યું, તો તે માણસે પાણી લઈને યમરાજને પીવડાવ્યું યમરાજને પાણી પીવડાવ્યું.

એટલે યમરાજ એ તે માણસને જણાવ્યું કે હું તારા પ્રાણ લેવા માટે આવ્યો છું હું યમરાજ છું પરંતુ તેં મારી તરસ બુઝાવી છે એટલા માટે તને હું એક તારા નસીબ બદલવાનું મોકો આપું છું.

આટલું કહીને યમરાજે તેને એક ડાયરી આપી અને કહ્યું કે તારી પાસે દસ મિનિટનો સમય છે આ સમયે અંદર તું જે પણ કંઈ લાગશે તે સાચું થઈ જશે અને દસ મિનિટ પછી હું તારી પાસેથી આ ડાયરી લઈ લઈશ.

માણસ તો ડાયરી લઈને તરત જોવા લાગ્યો કે અંદર ડાયરીમાં શું લખેલું છે તો પહેલા જ ડાયરીમાં લખેલું હતું કે તે માણસના કોઈ પાડોશીને આકસ્મિક ધનલાભ થવાનો હતો જેના કારણે તે કરોડપતિ બનવાનો હતો. તે માણસે તે પેજ ઉપર લખી નાખ્યું કે તેના પાડોશી ને કોઈ પ્રકારનો ધન લાભ ન થાય અને તે કરોડપતિ ન બને.

જેમ જેમ ડાયરી માટે આગળ વધતો ગયો તેમ તેના ઓળખીતા લોકો ના પેજ આવવા લાગ્યા તેના જ એક મિત્રના પેજ પર લખ્યું હતું કે એ વ્યક્તિને રાતોરાત સફળતા મળવાની છે અને આખા સમાજમાં તેનું નામ ખૂબ જ મોટું થઈ જવાનું છે, તો એ માણસ એ લખી દીધું કે તે વ્યક્તિને એટલે કે તેના જ મિત્રને જે સફળતા મળવાની હતી તે સફળતા ન મળે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel