મહાદેવનો સૌથી વ્હાલો ભક્ત કોણ? ભોળાનાથમાં શ્રદ્ધા રાખનારા છેલ્લે સુધી વાંચજો…

આટલું કહી ને તે માણસ મહાદેવજી ના દર્શન કરવા મંદિર માં દાખલ થયો ત્યાં જ પેલો થાળ આ વ્યક્તિ પાસે સરકી ને આવી ગયો. અને પુજારીજી એ બધી વાત કરી કે આવી રીતે સવારે આ થાળ અહીંયા પ્રગટ થયો છે. અને તે વહાલા ભક્ત તમે છો. જેથી આ થાળ ઉપર તમારો અધિકાર છે.

એ વ્યક્તિ થાળ લઇ ને બીમાર ભિક્ષુક ને જમાડવા લાગે છે, જે બીમાર ઉપરાંત ભૂખ્યો પણ છે અને થાળ પૂરો થતાની સાથે જ તે ભિક્ષુકે સાક્ષાત મહાદેવજી નું રૂપ લઇ ને દર્શન આપ્યા.

આખા ગામ ના માણસો જ્યાં થી પસાર થયા ત્યાં જ એ ભિક્ષુક સૂતો હતો. પણ કોઈ ને તેની દયા નો આવી અને તેની સામે જોયું પણ નહિ. અથવા ધ્યાન પડ્યું પણ હોય તો અવગણી ને આગળ ચાલી નીકળ્યા પણ આ વ્યક્તિ પહેલા એ બીમાર અને ભૂખ્યા ભિક્ષુક પાસે રોકાયો. અને તેની તકલીફ જાણી અને તેનાથી બનતી મદદ કરવાનું કહ્યું જેથી ભગવાન મહાદેવજી ને તે સૌથી વહાલો લાગ્યો.

માનવ સેવા એ જ પ્રભુ સેવા, કોઈ પણ જીવની કઈ પણ સેવા કે જે આપણે કરી શકીએ એ પ્રભુ સેવા જ છે અને ભગવાન પણ એમાં જ રાજી છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel