જીવનથી કંટાળી ગયા હોવ તો 3 મિનિટ આ વાંચી લો, એક નવો દ્રષ્ટિકોણ મળશે…

લાકડી ની પાછળ ના ભાગ પર રહેલી દુનિયા ની ખામીઓ ની સામે તો નજર પણ કરતો નહિ બન્યું એવું કે નરસી એક દિવસ તળાવ માં નહાવા માટે ગયો અને નહાય ને બહાર આવતા તેને તેની પોટલી વાળી લાકડી ઉલટી દિશામાં રાખી.

અને હવે તેને દુનિયાના બધા લોકો ની ખામી જ ખામી દેખાઈ રહી હતી તેની સામે આવનાર દરેક વ્યક્તિ ને જોઈ ને તેમાથી તે ખામી જ શોધી રહ્યો હતો.

અને થોડા સમય માં તેનું પરિણામ એ આવ્યું કે નરસી ની પ્રગતિ નું પતન થયું ત્યારે તે ફરીથી ભગવાન પાસે ગયો અને ભગવાન ને પૂછ્યું કે આ ચક્કર શું છે ?

ત્યારે ભગવાને હસતા હસતા નરસી ને કહ્યું કે જ્યાં સુધી તારી નજર તારી ખામીઓ ઉપર હતી ત્યાં સુધી તું પ્રગતિ કરી રહ્યો હતો કારણ કે તું તારી ખામીઓ ને સુધારી રહ્યો હતો પણ જયારે તે દુનિયા ના બીજા લોકો ની ખામી જોવા લાગ્યો ત્યારથી તારા પતન ની શરૂઆત તે જાતે જ કરી.

આ વાત માંથી આપણે એટલી જ શિક્ષા લેવાની છે કે આપણા થી ક્યારેય પણ કોઈ ને સુધારી ન શકાય પણ આપણે પોતાને સુધારી લઇ એ તેમાં જ આપણું અને આપણા પરિવાર નું કલ્યાણ છે

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel