એક સ્ત્રી ને આખરે શું જોઈએ છે? બધા કામ પડતા મૂકીને આ છેલ્લે સુધી વાંચજો!!!

અને તે જાદુગર સ્ત્રી સાથે લગ્ન કરવા માટે રાજી થઇ ગયા. ત્યારે તે જાદુગર સ્ત્રી એ રાજા ને જવાબ આપ્યો કે સ્ત્રી તેના બધા નિર્ણય લેવાની આઝાદી ની અપેક્ષા રાખે છે. તે બાબત માં તે આત્મનિર્ભર બનવા માંગે છે. જવાબ સાંભળી ને રાજા હર્ષવર્ધન પોતાના દેશ માં આવવા ની તૈયારી કરે છે.

અને તેને હરાવનાર રાજા ના દરબાર માં જઈને જવાબ આપે છે જે સાંભળી ને જીતનાર રાજા પણ ખુશ થઇ જાય છે અને હર્ષવર્ધન ને તેનું રાજ્ય પાછું આપે છે. આ બાજુ રાજા નો મિત્ર જયરાજ તે જાદુગર સ્ત્રી સાથે લગ્ન કરે છે.

જાદુગર સ્ત્રી સુહાગરાત્રે તેના પતિ જયરાજ ને કહે છે. તમે તમારા મિત્ર માટે તમારા જીવન નો ભોગ આપ્યો છે. તમારું મન અને હૃદય પવિત્ર છે તેથી તમને પૂછું છું કે હું ચોવીસ કલાક માં બાર કલાક જાદુગર ની જેમ રહીશ અને બાર કલાક સૌંદર્યવાન સ્ત્રી ની જેમ રહીશ એ તમને ગમશે ને?

જેનો જવાબ આપતા જયરાજે કહ્યું કે એ નિર્ણય તમારે કરવાનો છે મેં તો એ મોટી ઉંમર ની કાલી અને કદરૂપી જાદુગર સ્ત્રી સાથે લગ્ન કર્યા છે.

જેથી મને તેનું કોઈ પણ રૂપ પસંદ છે આ સાંભળતાની સાથે જ જાદુગર સ્ત્રી એક સૌંદર્યવાન સ્ત્રી બની ગઈ અને કહ્યું કે મારુ અસલી રૂપ આજ છે. બીજું રૂપ તો મેં દુનિયા ના નાલાયક અને લંપટ લોકો થી બચવા મારે ધારણ કરવું પડ્યું હતું.

અને હવે હું આ રૂપમાં જ રહીશ. જે ઘર માં સ્ત્રી નું માન મર્યાદા જળવાતી હશે અને સન્માન અપાતું હશે તે ઘર માં જવાનું થઇ તો ઘર ના બધા સભ્યો તમને કાયમ સુખી જ દેખાશે અને ઘર નું વાતાવરણ પણ સ્વર્ગ જેવું હશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel