એક પરિવારની આ વાત છે. બે ભાઈઓ તેની પત્ની, બાળકો સાથે કુલ મળીને સાત જણા ઘરમાં રહેતા હતા. બા અને બાપુજી નું દેહાંત ઘણા સમય પહેલાં જ થઈ ચૂક્યું હતું.
પરિવાર ના બંને ભાઈઓ એકબીજા સાથે હળી મળીને રહેતા હતા. હા નાની-મોટી તકરારો જે દરેક પરિવારમાં થતી હોય છે, તેવી તકરાર આ પરિવારમાં પણ થતી પરંતુ અંતે બધા ભેગા મળીને જ રહેતા.
પૃષ્ઠોઃ આગળ વાંચો