આ ઘટના ભારતના એક ખૂબ જ વરિષ્ઠ ડોક્ટર સાથે ઘટેલી છે અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી સત્ય ઘટના છે જેનો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે. એક હૃદયરોગના વિશેષજ્ઞ ડોક્ટર હતા, તેની સાથે એક દિવસે જે ઘટના બની તેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.
એક દિવસ ડોક્ટર પાસે એક દંપતિ પોતાની છ વર્ષની દીકરીને લઈને આવ્યા. તેને કોઈ તકલીફ હોવાથી તપાસ કર્યા પછી ખબર પડી કે એ છ વર્ષની દીકરીના હૃદયમાં રક્ત સંચાર ઘણા અંશે ઓછો થઈ ચૂક્યો છે.
એટલે આ ડોક્ટરે તેના સાથી ડોક્ટરો સાથે પણ આ વિશે ચર્ચા કરી ત્યાર પછી ચર્ચા વિમર્શ કર્યા પછી ડોક્ટરે તે દંપતિ ને કહ્યું આ દીકરીની બચવાની સંભાવના ૩૦ ટકા જેટલી છે. અને દીકરીનું ઓપરેશન કરવું પડશે જેમાં ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે અને જો આ સફળ થઈ જાય તો દીકરી જીવી શકે તેમ છે નહીંતર તે માત્ર ગણતરીના મહિનાઓ જ જીવી શકે તેમ છે.
પૃષ્ઠોઃ આગળ વાંચો