શું ખુશી ખરીદી શકાય? જવાબ છે બિલકુલ, જાણો કઈ રીતે

આરામથી આ માણસ પોતાનું જમવાનું જમી રહ્યો હતો, પૈસા ની વાત કરીએ તો ખેતીમાં કામ કરી રહેલો મજુર નો દૈનિક વેતન લગભગ 500 રૂપિયા જેટલું જ હતું. પરંતુ એનું જમવાનું એ પ્રકારનું હતું જે અબજોપતિ રૂપિયા ધરાવતો માલિક પણ નહોતો જમી શકતો.

આ બંને નજારા માં શું ફેર છે?

ત્યાં અબજોપતિ માલિક ની ઉંમર પણ લગભગ ૫૦ વર્ષની હશે અને અહીં મજુર ની ઉંમર પણ ૫૦ની આસપાસ હતી. નાસ્તો થયા પછી તે અબજોપતિના મહેલમાં પાણીની સાથે તેની દવાઓ પીરસવામાં આવી જેમાં ડાયાબિટીસની તેમજ બ્લડ-પ્રેશરની દવાઓ હતી.

અને અહીં ખેતરમાં મજૂરે જમી અને જાતે ઉભો થઈને માટલામાંથી ઠંડું પાણી પી અને થોડો આરામ કરવા આડો પડ્યો અને સાથે સાથે પાન ખાધું.

જ્યારે વાત ખુશીઓની આવે તો કોઈ ઊંચું કે નીચું નથી, એટલા માટે જ કહેવાય છે કે ખુશી ની શોધ ન કરવી. તમારી આજુબાજુમાં ઘણી ખુશી મળતી જ હશે. એને માત્ર મહેસૂસ કરવાની જરૂર છે. અને હા જણાવી દઈએ કે ખુશીનો અનુભવ કે તેનું ઉત્પાદન કરીએ તો તેના પર જીએસટી કોઈ જ દેવો પડતો નથી અને આ બિલકુલ મફત છે. બસ માત્ર પોતાને શોધવાની જ વાત છે.

તમને આ સ્ટોરી કેવી લાગી, જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel