નિવૃત્ત માણસનું રસ્તે જઈ રહેલા અજાણ્યા ગરીબ છોકરા પ્રત્યે દયાળુ વર્તન વાંચીને તમારી આંખમાં આંસુ આવી જશે

અશોકભાઈ એ ખુબ જ કરકસર ભર્યું જીવન જીવ્યા હતા. અને તેના દીકરા ને ભણાવ્યો હતો. અને પરિણામે આજે તેનો દીકરો અમેરિકા માં એક મોટી કંપની માં નોકરી કરે છે. અને લખો રૂપિયા નો પગાર પણ મળે છે.

તેનો દીકરો દર મહિને તેને જે ખર્ચ થાય તે સિવાય ની વધેલી રકમ અશોકભાઈ ને મોકલી આપતો. અને કહેતો કે તમારે જેમ વાપરવા હોય, તેમ વાપરજો, કારણ કે આખી જિંદગી કરકસર માં કાઢી છે. તો હવે આનંદ કરો. અને ખુશ રહો.

પરંતુ અશોકભાઈ એવું વિચારતા કે આખી જુવાની રૂપિયા અને મોજ શોખ વિના જ ચાલી ગઈ. અને હવે શું રૂપિયા વાપરી ને આનંદ કરવો તેના બદલે સાદાઈ થી અને મસ્તી થી રહેવું પણ રૂપિયા નો બગાડ કરીને નહિ.

પોતે જયારે બહાર જાય ત્યારે ખિસ્સા માં રૂપિયા સાથે રાખે, અને કોઈ જરૂરત વાળા મળે તો તેને સહાય કરે એક વખત અશોકભાઈ ઉનાળા ના બપોર ના સમયે ચાલતા ચાલતા બહાર જઈ રહ્યા હતા. ત્યારે તેને જોયું કે એક ગરીબ નો છોકરો ફૂલ ના હાર બનાવી અને ઉઘાડા પગે ચાલતા ચાલતા વેચી રહ્યો હતો.

અને તેને પગ પણ બળતા હોવાથી થોડીવારે દુકાન કે મકાન ના છાયા માં ઉભો રહી જતો હતો. અશોકભાઈ એ તરત જ નજીક માં આવેલી દુકાન માંથી છોકરા ના માપ ના જૂતા ખરીદ્યા. અને તે છોકરા પાસે જઈ ને પહેરાવ્યા નવા જૂતા જોઈ ને છોકરો તો એકદમ હરખાઈ ગયો.

અને અશોકભાઈ નો હાથ પકડી ને કહ્યું કે તમે ભગવાન જ છો ને? કે ભગવાન ના દોસ્ત છો? સાંભળી ને અશોકભાઈ પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા. અને કહ્યું કે ના ભાઈ હું ભગવાન નથી કે તેનો દોસ્ત પણ નથી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel