મારા લગ્નને 15 વર્ષ થઈ ચુક્યા છે અને શરૂઆતના 2 વર્ષ પછી વારંવાર ઝઘડાઓ થાય છે, શું કરવું? આ સવાલ નો એવો જવાબ આપ્યો કે તેના ઝઘડા…

પતિ પત્ની ના લગ્ન જીવન ને પંદર વર્ષ વીતી ચુક્યા હતા અને આ પંદર વર્ષ ના લગ્ન જીવન માં પહેલા બે વર્ષ ને બાદ કરતા છેલ્લા 13 વર્ષ થી બંને વચ્ચે નાના મોટા ઝઘડા ચાલતા જ રહેતા હતા. અને રોજેરોજ ના ઝગડા ના કારણે બંને દુઃખી રહેતા હતા.

એવામાં એક સન્યાસી ગામ માં આવ્યા હતા. અને તે હિમાલયમાં તપ કરીને આવ્યા હતા અને તેની પ્રસિદ્ધિ ખૂબ જ હતી. ત્યારે તે સ્ત્રી તે સન્યાસી ને મળવા માટે ગઈ તેને મળી અને પોતાના દુઃખ નું વર્ણન કર્યું કે છેલ્લા 13 વર્ષ થી અમારું દામ્પત્ય જીવન ખૂબ જ લડાઈ ઝગડા વાળું થઇ ગયું છે.

મારા પતિ મારી સાથે સીધી રીતે વાત પણ નથી કરતા. સન્યાસી એ જવાબ આપતા કહ્યું કે મોટાભાગ ના લોકો સાથે આવું જ થાય છે, ત્યારે તે સ્ત્રી એ કહ્યું કે મને એવી જડીબુટ્ટી આપો કે અમારા બંને નું જીવન પહેલા જેવું થઇ જાય. અને લડાઈ ઝગડા ખતમ થઇ જાય લોકો કહે છે કે તમે બધા દુઃખ ની જડીબુટી આપો છો.

તો મને પણ આપો ત્યારે સન્યાસી એ કહ્યું કે તમારા દુઃખ ની જડીબુટી બનાવવા માટે એક ચીજ હાજર નથી, તેથી હું અત્યારે તમને જડીબુટ્ટી બનાવી ને આપી શકું તેમ નથી. સ્ત્રી એ કહ્યું કે મને કહો તમારી જડીબુટ્ટી બનાવવા માટે કઈ ચીજ ઘટે છે હું તે લઇ ને આપણે આપી જઈશ.

ત્યારે સંન્યાસી એ કહ્યું કે મારે કોબ્રા સાપ ની મૂછ નો એક વાળ જોઈએ, જે અત્યારે મારી પાસે નથી. બીજા દિવસે જ તે મહિલા નજીક ના જંગલ માં કોબ્રા સાપ ને શોધવા ચાલી ગઈ. અને શોધતા શોધતા તેને એક કોબ્રા સાપ મળ્યો પણ ખરો પણ તેની પાસે જવાની હિંમત ચાલી નહીં.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel