મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું હું કઈ સારું કરવા જાવ તો લોકો મારો વિરોધ કરે છે, એના જવાબમાં મહારાજે તેને એવી સલાહ આપી કે…

પેલા વ્યક્તિએ ફરી પાછું લાકડી માં લોટ લગાડીને પાણીમાં નાખી થોડા જ સમય પછી ફરી પાછી એક માછલી કાંટામાં આવી ગઈ. જેવી માછલી ફસાઈ ગઈ કે તરત જ સંત બોલ્યા કે એકદમ આરામથી ધ્યાનથી અને એકદમ ધીમે ધીમે લાકડી ને બહાર ખેંચ.

પહેલા વ્યક્તિ એવું જ કર્યું પરંતુ માછલીએ આ વખતે એટલો બધો જોશથી ઝટકો આપ્યો કે તે લાકડી તેના હાથમાંથી છૂટી ગઈ અને લાકડી જ નદીમાં પડી ગઈ.

સંત તેની સામે જોઈને બોલ્યા ઓહો લાગે છે માછલી બચીને ભાગી ગઈ, ચલો એક કામ કરો તો આ છેલ્લી લાકડીથી માછલી પકડવાની કોશિશ કરો. વ્યક્તિ એવું કરવાની કોશિશ કરી.

જેવી માછલી ફસાઈ કે તરત જ સંત બોલ્યા કે ધ્યાન થી, આ વખતે લાકડી પર વધારે પડતું જોર પણ ન લગાડતો અને ઓછું પણ જોર ન લગાડતો બસ જેટલું માછલી પોતાની શક્તિથી અંદર ખેંચે એટલી જ શક્તિથી તું લાકડી ને બહાર ખેંચી જે થોડા સમય પછી માછલી થાકી જશે અને લાકડી આરામ થી બહાર નીકળી શકે છે.

વ્યક્તિ એવું જ કર્યું અને આ વખતે માછલી પકડાઈ ગઈ.

વ્યક્તિ ફરી પાછો સંત સામું જોવા લાગ્યા, સંતે તેની સામે જોઈ ને કહ્યું તને ખબર પડી, આમાંથી કશું શીખવા મળ્યું?

આ માછલીઓ છે એ એ લોકો સમાન છે જે લોકો તમારો વિરોધ કરતા રહે છે જો તમે તેના વિરોધમાં તેનાથી પણ વધારે શક્તિ વાપરવાનો પ્રયોગ કરશો તો તમે જ તૂટી જશો, જો તમે ઓછી શક્તિનો પ્રયોગ કરશો તો તમારી યોજનાઓ જ તૂટી જશે અથવા બરબાદ થઈ જશે પરંતુ જો તમે એટલો જ બળ પ્રયોગ કરશો જેટલો બળપ્રયોગ આપના વિરોધીઓ કરે છે તો ધીરે-ધીરે એ લોકો થાકી જશે અને હાર માની લેશે અને ત્યારે તમે જીતી જશો.

એટલા માટે જો કંઈ સારું કરવા જાવ ત્યારે અમુક લોકો તમારો વિરોધ કરે તો સામે આ સિદ્ધાંત અપનાવવો જોઇએ અને તમારા લક્ષ્ય થી દૂર જઈને બીજું એક પણ પગલું ન ભરવું જોઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel