સમાજશાસ્ત્ર કદાચ ભણ્યું પણ નહીં હોય,
પણ,
પરિવારને ઉન્નત કરી,
સમાજની ઉન્નતિમાં,
પૂરું યોગદાન આપે છે.
પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
મનોવૈજ્ઞાનિક ભલે ન હોય,
પણ ઘરમાં બધાનું મન વાંચી લે છે.
રિશ્તાઓના ઉલઝેલા તાણાને,
સુલઝાવવા ખૂબ જાણે છે.
પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
યોગ-ધ્યાન માટે સમય નથી,
એવું ઘણીવાર કહે છે,
અને પ્રાર્થનામાં મન લગાવી,
ઘરની કુશળતા માંગે છે.
પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
આ ગૃહિણીઓ ખરેખર મહાન છે,
કેટલાય ગુણોની ખાણ છે.
સર્વગુણ સંપન્ન હોવા છતાં,
અહંકાર નથી પાડતી.
પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
બધી હાઉસવાઈફ ને સમર્પિત… દરેક હાઉસવાઈફને શેર કરજો…