જે પાઘડી સસ્તી કિંમતે ન વહેંચાઈ, તે જ પાઘડી ને બીજા માણસે તેનાથી પાંચ ગણી કિંમતે વેચી, પણ તેને ગ્રાહકને શું કહ્યું? જાણવા જેવો પ્રસંગ છે…

ગ્રાહક પણ પાઘડી ને જોઈને ઈમ્પ્રેસ થઈ ગયો એટલે કહ્યું ભાઈ થોડું ઓછું કરી આપો પાઘડી તો મને પણ ગમે છે. પાડોશી એ કહ્યું આવી પાઘડી બીજે ક્યાંય મળશે નહીં તેમ છતાં તમારા માટે આ પાઘડીના છ રૂપિયા ભાવ કરી નાખું છું.

એટલે રાહ કે તરત જ તેના હાથમાં પાંચ રૂપિયા આપી દીધા અને કહ્યું બસ હવે આટલા જ રૂ માં મને આ પાઘડી આપી દો, કબીરજી ગઈકાલે ગયા ત્યારે સવારથી સાંજ સુધી કરેલી મહેનત નિષ્ફળ નીવડી હતી અને પહેલા જ ગ્રાહકને પાઘડી વેચીને પડોશી માત્ર થોડી જ વારમાં પોતાના ઘરે પાછો આવી ગયો.

અને કબીરજી ના પ્રણામ કરીને કહ્યું તમારા પાંચ રૂપિયા અને બજારમાં જે ઘટના બની તે આખી ઘટના જણાવી એવામાં કબીરજીના મુખેથી અનાયાસે જ નીકળી પડ્યું કે…

સત્ય ગયા પાતાલ મે, જુઠ રહા જગ છાએ.
દો ટકે કી પાઘડી, પાંચ ટકે મેં જાયે.

હકીકતમાં આ દુનિયા નું વ્યવહારિક સત્ય બની ગયું છે, સત્યને ઓળખનારા દુનિયામાં ખૂબ જ ઓછા લોકો હોય છે કારણ કે સત્યનું મૂલ્ય વ્યવસ્થિત અને બરાબર મળતું જ નથી અને સત્ય કરતાં પણ અશક્ય ની કિંમત ઘણી વધારે હોય છે તેમ છતાં તે ખૂબ વેચાય છે. એટલા માટે જ કદાચ કબીરજીએ કહ્યું હશે કે સચ્ચે કા કોઈ ગ્રાહક નહિ, જુઠા જગત મેં પૂજા જાતા હૈ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરીને શેર કરજો, તેમજ કમેન્ટમાં સ્ટોરીને તમે કેટલા રેટિંગ આપવા માંગો છો તે જણાવો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel