સામાન્ય ભુલ માટે નોકરને મૃત્યુદંડ આપ્યો તો નોકરે એવું કર્યુ કે રાજા પણ તેને પુછવા લાગ્યા…

મૂર્તિઓથી રાજાને પ્રેમ હતો પરંતુ એના માટે નોકરને મૃત્યુ દંડ દેવો એ ન્યાયથી બિલકુલ વિરુદ્ધ હતું. ન્યાયની ખુરશી પર બેસીને કોઈને પણ પોતાની ભાવનાઓ થી દૂર જઈને નિર્ણય કરવો જોઈએ.

રાજા ને તરત જ સમજમાં આવી ગયું કે તેનાથી તો અનેક ઘણો સારો તે સેવક હતો જેના ખૂબ નજીક મૃત્યુ હોવા છતાં પણ બીજા લોકોનું હિત કરવાનું વિચાર્યું. રાજાએ નોકર ને પૂછ્યું કે અકારણ મૃત્યુને સામે જોઈને તે ભગવાનને કશું કહ્યું નહીં, નીડર રહ્યો આવો સંયમ અને આવી દૂરદ્રષ્ટિ ધરાવી રહ્યો છો આનું કારણ શું છે.

નોકરે જણાવ્યું કે તમારા રાજમહેલ માં કામ કરવા માટે આવ્યો તે પહેલાં હું એક ખૂબ જ અમીર શેઠ ના ઘરે નોકરી કરતો હતો. મારો શેઠ મારાથી તો ખૂબ જ ખુશ હતો પરંતુ જ્યારે પણ કોઈ ખરાબ અનુભવ થાય ત્યારે ભગવાનને જેમ તેમ બોલ્યા કરે. એક દિવસની વાત છે શેઠ કાકડી ખાઈ રહ્યા હતા અને સંજોગ વસાત એ કાકડી કડવી હતી. શેઠે એ કાકડી મને ખાવા માટે આપી. મેએ કાકડીને ખુબ જ શાંતિથી ખાધી અને જાણે ખૂબ જ સ્વાદિષ્ટ હોય એ રીતે ધીમે ધીમે ચાવી ચાવીને ખાધી.

મને શેઠે પૂછ્યું કે કાકડી તો ખૂબ જ કડવી હતી, તુ આખી કઈ રીતે ખાઈ શક્યો? તો મેં તે શેઠને જવાબમાં કહ્યું કે શેઠજી તમે મારા માલિક છો, મને દરરોજ સ્વાદિષ્ટ ભોજન ખવડાવો છો. જો એક દિવસ મને કંઈક કરવું પણ મળી જાય તો એ સ્વીકારવામાં શું ફેર પડે છે.

મહારાજ આવી જ રીતે જો ભગવાને આપણને ઘણું સુખ સંપદા ઓ આપી છે અને ક્યારેય પણ કોઈ ખરાબ વસ્તુ કે ખરાબ દિવસ હોય તો ભગવાન પર શંકા કરવી એ ઠીક વાત નથી. આપણો જન્મ આપણું જીવન તેમજ આપણું મૃત્યુ બધુ ભગવાન ની દેન જ છે.

જો આપણે સમજી જઈએ કે જીવનમાં જે પણ કંઈ થાય છે તે ભગવાનની દયાથી થાય છે. અને ભગવાન જે પણ કંઈ કરે તે સારા માટે કરે છે. અને એવી જ રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખ અને ઈશ્વરના એટલે કે ભગવાન ના પ્રસાદ સમજી ને ગ્રહણ કરીએ તો આપણો દરેક સમય ખુશીથી વીતશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel