ગૌ મૂત્ર ના આવા ફાયદા વિશે 99% લોકો નહીં જાણતા હોય, હમણાં જ જાણો

અમેરિકા ના વિજ્ઞાની એ તો ત્યાં સુધી સિદ્ધ કરેલું છે કે ગૌ મૂત્ર ના પ્રયોગ થી. હૃદય રોગ દૂર થાય છે. લોહી માં રહેવા વાળા દુષિત કીટાણુઓ નો નાશ કરે છે.

ભારત માં આજ સુધી કરેલા સંશોધન મુજબ ગૌ મૂત્ર નો ઉપયોગ કેન્સર જેવી બીમારી માં પણ થાય છે. નિયમિત ગૌ મૂત્ર થી દમ ની બીમારી પણ ઠીક થાય છે.

ભારતીય ગાય ના ગૌ મૂત્ર માંથી કામધેનુ વટી બનાવી ને એકસો અગિયાર રોગો માં સંપૂર્ણ સફળતા પૂર્વક ઈલાજ કરવામાં આવ્યો છે. ગૌ મૂત્ર માંથી ભસ્મ ,માવા,આસવ ,અર્ક ,વાટી, બનાવી ને અનેક રોગ માં ઉપયોગ થાય છે. આમ આ સિવાય પણ અનેક જગ્યા એ ઉપયોગ થઇ છે અને માણસો નિરોગી બને છે.

ગાય જ્યાં પેશાબ કરે છે તે જગ્યા ની માટી નેં ખેતી માં ખાતર ની જેમ વાપરવા માં આવે અથવા ગૌ મૂત્ર ને દસ ગણા પાણી માં ઉમેરી ને ફસલ પાર છાંટવાથી સંપૂર્ણ ખાતર નું કામ કરે છે. જે કીટાણુ નાશક છે અને જીવાત નો નાશ કરે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel