સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની આ વાત લગભગ કોઈ નહીં જાણતા હોય, કનૈયાલાલ મુનશીને પ્રતિનિધિ તરીકે હૈદરાબાદ મોકલીને પોતે રેડિયોના પ્રસારણમાં કહ્યું…

અને સાંજે રેડિયો ના પ્રસારણ માં હુકમ કર્યો કે રિજવી એ મારા પ્રતિનિધિ સાથે કોઈ પણ જાતનો દુર્વ્યવહાર કર્યો, તો હું હૈદરાબાદ નું નામ દુનિયા ના નકશા માંથી મિટાવી દઈશ આ સાંભળતા જ રિજ્વી એ હથિયાર હેઠા મુક્યા.

સરદાર વલ્લભભાઈ પટેલ માટે એવું કહેવાય છે કે જયારે તે રેડિયો પર બોલતા હોય ત્યારે બ્રિટન ના પ્રધાનમંત્રી ચર્ચિલ પણ રેડિયોમાં તેને સાંભળવા માં મશગુલ થઈ જતા.

રાષ્ટ્ર નિર્માણ માં પોતાનું જીવન ખપાવી દેનાર અને આવા તો અનેક ઉદાહરણ તેમના જીવન માંથી ડગલે અને પગલે આપણને મળે આપણા ભારત ના સરદાર વલ્લભભાઈ પટેલ ને તેની જન્મ જયંતિ ના દિવસે શત શત વંદન…

જો તમે સરદાર પટેલના આવા બીજા રસપ્રદ અને ગૌરવવંતા કિસ્સાઓ વાંચવા માંગતા હોય તો અમને કમેન્ટ કરીને જાણ કરજો, જેથી આવા અનેક બીજા કિસ્સાઓ શેર કરીએ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel