પતિની દરેક વસ્તુ ભગવાનને ધરાવવાની ટેવથી ચીડાયેલી પત્નીએ પતિને કહ્યું આ વખતે ભગવાનને ખવડાવ્યા વગર પાછા નહીં આવતા… પછી મંદિરમાં જે થયું તે જોઈ…

સુરેશ અત્યંત ધર્મપ્રેમી માણસ હતો, તેના ઘરથી થોડે દૂર આવેલા એક મંદિરમાં તે અવારનવાર જતો. અને જ્યારે પણ તેને ટાઈમ મળે કે તરત જ મંદિરમાં સેવા કરવામાં લાગી જાય. તેની…

દીકરીના લગ્ન માટે બ્રાહ્મણે રાજા પાસે ભિક્ષા માંગી, પરંતુ બ્રાહ્મણે ભિક્ષા માટે એવી શરત રાખી કે રાજા પણ…

એક રાજા હતો જ બહુ જ બળવાન પ્રજાપાલક અને ધાર્મિક વૃત્તિના હતા. રાજા ના શહેર ની બાજુ ના જંગલ માં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. જેમ તેમ દક્ષિણા મેળવી…

એક વૃદ્ધ માણસ ભગવાન પાસે ત્રણ રોટલી જ માંગતા ચોથી નહીં, મિત્રોએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે બધા મિત્રો…

વૃદ્ધ લોકોએ ભેગા મળીને પોતાનું મિત્ર મંડળ બનાવ્યું હતું. લગભગ 10 થી 12 લોકો જો આશરે બધા સરખી ઉંમરના હશે અને બધા નિવૃત હોવાથી આખા મંડળ નું કામ જ એ…

પત્ની ફળિયું સાફ કરી રહી હતી ત્યાં તેને ફળિયામાંથી પૈસા ભરેલી થેલી મળી, અંદર જોઈને પૈસા ગણ્યા તો…

આ વાત લગભગ સીતેર એંશી વર્ષ જૂની છે નાના શહેર માં એક વેપારી રહે અને તેની બાજુ માં એક શાકભાજી વેચવા વાળો રહે બંને પરિવાર ખુશી આનંદ થી રહેતા ત્યાર…

વહુ ને સાસુએ કહ્યું નીચે આવો, પિયરથી તમારા ભાઈ આવ્યા છે. વહુએ નીચે આવતા આવતા કહ્યું “પરંતુ મારે તો કોઈ ભાઈ જ નથી મમ્મી” પછી રૂમમાં જઈ જોયું તો વહુ…

ઘરમાં પ્રસંગ ની તૈયારીઓ થઇ રહી હતી, માલતીની બંને વહુઓ ના પિયરથી અનેક થેલાઓમાં સામાન અહીં પહોંચાડી દેવામાં આવ્યો હતો. બંને વહુના ભાઈઓએ આ સામાન માલતી બહેનના ઘરે પહોંચાડ્યો હતો….

એક વૃદ્ધ મહિલાએ ડોક્ટર પાસે આવીને એવું કહ્યું કે ડોક્ટર તેની વાત સાંભળીને કંઈ જ બોલ્યા વગર જતા રહ્યા કારણ કે…

ડોક્ટર પવન મામૂલી ફી લઈને આજુબાજુના ગામના દરેક લોકોની સેવા કરતા, તેની ફી પણ મામૂલી હતી અને તેઓ દવાઓ પણ સચોટ આપતા જેથી નિદાન પણ તાત્કાલિક થઈ જતું. આજુબાજુના ગામમાં…

વર્ષો પહેલા આવેલ દુષ્કાળમાં કેવી રીતે એક શેઠે તેના બધા કારીગરો ને સોનુ આપીને મદદ કરી હતી તે આખો બનાવ વાંચવા જેવો છે…

એક દિવસ એક મિત્ર ની સાથે એક સંસ્થા ની મુલાકાતે જવાનું થયું, સંશ્થા ના બધા પંખા ની ઉપર નજર પડી ત્યાં મોટામોટા અક્ષરે દાંતાનું નામ લખેલું હતું. જે મારા મિત્ર…

એક માણસને દુનિયામાં બધા લોકો ખરાબ લાગતા એટલે ગુરુજી પાસે જઈને આનું સમાધાન પૂછ્યું તો ગુરુજીએ એવું કહ્યું કે તે માણસ…

પ્રકાશ પોતાના પરિવાર ના સભ્યો, પાડોશીઓ, તેના મિત્રો તેમજ જ્યાં કામ કરતો હતો તે કારખાનાના સહ કર્મચારીઓ બધા લોકો થી નારાજ હતો. તેને કોઈ પણ સાથે ભળે નહિ. તેથી કંટાળી…

ભીષ્મપિતામહ જયારે ધર્મના નિયમો વિશે કહી રહ્યા હતા ત્યારે દ્રૌપદી હસી પડી, ભીષ્મપિતામહએ કારણ પૂછ્યું તો દ્રૌપદીએ કહ્યું…

મહાભારત નું યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું, ધર્મરાજા યુધિષ્ટિર એક માત્ર સમ્રાટ થઇ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ની આજ્ઞાથી રાણી દ્રૌપદી તથા પાંડવો ની સાથે પ્રાણ ત્યાગ કરવા માટે…