ધૃતરાષ્ટ્રે વેદવ્યાસજી ને પૂછ્યું મારા કર્મ ખરાબ નથી છતાં મારી નજર સામે મારા સો પુત્રો… આવું કેમ? ત્યારે વેદ વ્યાસજીએ કહ્યું…

જીભ ના ચટકા માં તું એ પણ પૂછતાં ભૂલી ગયો કે આ ક્યાં થી લઇ આવશ અને આ કોનું માં_સ છે. અને આવી રીતે તું હંસ ના સો એ સો બચ્ચા ને ખાઈ ગયો. એ હંસો જયારે રામેશ્વર થી પાછા આવ્યા અને રાજા ને પૂછ્યું કે અમારા એકસો બચ્ચા અમે અહીંયા મૂકી ને ગયા હતા. એ ક્યાં ગયા?

પછી રાજા ને ખબર પડી કે રસોઈયો જે માં_સ ખવડાવતો હતો, એ આ હંસ ના બચ્ચા નું હતું. ત્યારે રાજા પણ ગભરાઈ ગયો ત્યારે બધા હંસ હંસની એ કહ્યું કે તે આંધળો થઇ ને આ કામ કર્યું છે, એટલે અમે તને શ્રાપ દઈએ છીએ કે તું પણ આંધળો થઇ જઈશ. અને તારી સામે જ તારા એકસો પુત્રો મૃત્યુ પામશે.

વેદવ્યાસજી એ કહ્યું કે એક સો જન્મ પછી તારા આ કર્મ ઉજાગર થયા, અને તારા સો પુત્રો તારી નજર સામે જ મૃત્યુ પામ્યા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ જો આવી ધાર્મિક સ્ટોરી વધુ વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂક જણાવજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel