ભગવાનમાં માનો છો તો આ વાંચવાનું ચુકતા નહીં, છેલ્લે સુધી વાંચજો

શાંતાબેન સવાર સાંજ મંદિરે જઈ ને મંદિર માં સાફ સફાઈ ના કામ માં મદદ કરતા અને ભગવાન ના ભજન કીર્તન કરતા નાનપણ થી જ ધર્મ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી….

કબરમાં દફનાવ્યાં પછી શું થતું હશે? કેવો અનુભવ થાય? છેલ્લે સુધી વાંચજો…

બહુ જુના સમય ની વાત છે એક બાદશાહ ને પોતાના રાજદરબાર માં બેઠા બેઠા મન માં એક વિચાર આવ્યો કે માણસ નું અવસાન થાય અને તેને કબર માં દફનાવી દેવામાં…

ગાય નું મહત્વ: ગાયને વાસી રોટલી કે ખોરાક આપતા પહેલા આ જાણી લો

હિન્દુ સંસ્કૃતિ માં ગાય ને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે લગભગ દરેક ના ઘર માં પહેલી રોટલી ગાય માટે બનતી હોય છે પરંતુ તે જયારે ગાય ને ખવડાવવા માં…

સારા હોય કે ખરાબ કર્મનું ફળ અવશ્ય મળે છે, વાંચો આ સ્ટોરી એટલે સમજાઈ જશે…

એક વખત ભગવાન મહાદેવજી અને પાર્વતીજી પૃથ્વી પર ભ્રમણ કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તા માં એક તળાવ માં કેટલાક છોકરાઓ સ્નાન કરી રહ્યા હતા પરંતુ ત્યાં નજીક જ એક છોકરો…

એક યુવકે પ્રશ્ન પૂછ્યો હું લગ્ન કરું કે સન્યાસ લઈને સાધુ થઈ જઉં? આ પ્રશ્નનો એવો જવાબ મળ્યો કે…

સંત કબીરજી નો એક શિષ્ય તેની પાસે આવે છે અને કહે છે કે મારી શિક્ષા પૂર્ણ થઇ છે હવે તમે મને કહો કે હું લગ્ન કરી અને ગૃહસ્થ જીવન નો…

એક માણસને લક્ષ્મીજીએ આશીર્વાદ આપ્યા એટલે થોડા જ સમયમાં તે ખુબ અમીર બની ગયો. પરંતુ એક દિવસ તેના ઘરે એક વૃદ્ધ માજી આવ્યા અને પછી…

એક ગરીબ માણસ કાયમ માટે મહાલક્ષ્મી માતા ની પૂજા અર્ચના કરતો અને તેના પર મહાલક્ષ્મી માતા કૃપા કરે તેવી વિનંતી અને પ્રાર્થના કરતો એક વખત દિવાળી ના દિવસે સાંજે જયારે…

નામદેવજીને પત્નીએ કહ્યું ઘરમાં અનાજ ખલાસ છે, આવો ત્યારે લેતા આવજો. જે કાપડ વેંચીને પૈસા આવવાના હતા એ ધર્મના કામમાં દાન કરી દીધું એટલે પૈસા નહોતા. પરંતુ રાત્રે ઘરે ગયા તો ઘરમાં…

આપણે ત્યાં ભગવાન ની ભક્તિ કરવા માટે પ્રસિદ્ધ થયેલા નરસિંહ મહેતા ની જેમ જ નામદેવજી નું જીવન પણ ભગવાન ની ભક્તિ થી ભરેલું હતું અને તેનું જીવન પણ નરસિંહ મહેતા…

વાંચતા 4 મિનિટ થશે, પણ વાંચીને તમે પણ કહેશો ભગવાનની લીલા અપરંપાર છે… છેલ્લે સુધી વાંચજો….

એક રાજા ના મંત્રી ભગવાન ના બહુ ભક્ત હતા કોઈ પણ ઘટના બને ત્યારે તે રાજા ને કહેતા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ મંત્રી એકદમ કુશળ વહીવટકર્તા અને…

એક સાધુએ મીઠાઈ વાળા પાસે જઈને મીઠાઈ ખરીદી, પૈસા પોતાના હોવાથી દુકાનદારે સાધુની મશ્કરી કરી. થોડા સમય પછી સાધુએ એવો ચમત્કાર કર્યો કે દુકાનદાર સાધુ પાસે જઈને…

લગભગ પચાસ વર્ષ પહેલાંની ઘટના છે રાજસ્થાનના જયપુર ની પાસે એક હનુમાનજી નું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે મેળો ભરાય છે મેળા માં જયપુર ના તથા આજુબાજુના નાના મોટા…