ભગવાન પર વિશ્વાસ કોને કહેવાય? આ વાંચી લો પછી તમારી બધી માન્યતાઓ તૂટી જશે…

કે તમે લોકો મારી પાછળ કેમ આવ્યા અને આ દરિયા ના પાણી ઉપર તમે લોકો કેવી રીતે દોડી શકો છો ?ત્યારે ટાપુ ના નિવાસી લોકો એ કહ્યું કે તમે શીખડાવેલી પૂજા ની રીતભાત અમે લોકો ભૂલી ગયા તેથી અમે ફરીથી શીખવાડો.

ત્યારે પંડિતજી એ કહ્યું કે એ તો બધું બરાબર પણ મને પહેલા તો એ કહો કે થી તમે લોકો પાણી પર દોડતા દોડતા અહીંયા સુધી પહોંચ્યા ટાણું રહસ્ય શું છે? ત્યારે ટાપુ ના નિવાસીઓ એ કહ્યું કે અમે લોકો તમારી પાસે ઝડપથી પહોંચવા માંગતા હતા એટલે અમે અમારા દેવ ને પ્રાર્થના કરી.

અને મદદ માંગી કે હે દેવ અમે દોડતા દોડતા પંડિતજી પાસે તો પહોંચી જઈશું પણ તમે અમને રસ્તા માં ડૂબવા કે પડવા દેતા નહિ અને અમે બધા આટલી પ્રાર્થના કરી અને પાણી ઉપર દોડવા લાગ્યા ટાપુ ના નિવાસી ની વાત સાંભળી ને પંડિતજી એ કહ્યું કે ભગવાન ઉપર તમારો વિશ્વાસ મારા કરતા પણ અનેક ગણો વધારે છે.

ધન્ય છો તમે લોકો અને રહી પૂજા કરવાની રીતભાત ની તો તમારે હવે કોઈ જાત ની રીતભાત શીખવાની જરૂર નથી તમે જે પણ રીતે તમારા દેવ ની પૂજા કરતા હોય એ જ ચાલુ રાખો કારણ કે ભગવાન પર નો વિશ્વાસ તેની પૂજા કરવાની રીતભાત કરતા મહત્વ નો છે અને પૂજારી એ તે લોકો ને વંદન કરી અને તેના ટાપુ પર પાછા મોકલ્યા.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel